વિશ્વકર્માએ બનાવ્યું, કૃષ્ણએ વસાવ્યું, દ્વારકા ડૂબી ગયું… હવે કેબલ બ્રિજ બંધાયો
દ્વારકા શહેર વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ભગવાન કૃષ્ણ દ્વારા વસાવાયું હતું. આમ છતાં યદુ વંશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આ જમીન પણ દરિયાની નીચે ગઈ.
Continue Reading