Railway News: માં સીતાની જન્મભૂમિ અને અયોધ્યા નગરી જોડાશે આ વિશેષ ટ્રેનથી
ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને બિહારમાં સીતામઢી (માનસીતાનું જન્મસ્થળ) થઈને દરભંગા વચ્ચે દોડશે. આ સ્પેશિયલ ટ્રેન તેની પ્રથમ દોડ માટે તૈયાર છે, જેને 30મી નવેમ્બરે ફ્લેગ ઓફ કરી શકાશે.
Continue Reading