Code of Conduct Rules: 50 હજાર રૂપિયા કેશ લઇ જવા પર રોક…આચાર સંહિતામાં લોકો માટે શું છે નિયમ?

આચાર સંહિતા લાગુ થયા બાદ ચૂંટણી સાથે જોડાયેલા લોકો જેવા કે- નેતાઓ અને કાર્યકર્તાઓ પર તેના નિયમ લાગુ થાય છે પરંતુ જનતા માટે પણ કેટલાક પ્રતિબંધ લાગી જાય છે.

Continue Reading

પરેશ ધાનાણી સટાયર કવિતા સાથે ફરી આવ્યાં મેદાને

ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે પણ ઉમેદવારોની પસંદગીને લઇને હાઇકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહીં, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનુ નામ લેતો નથી.

Continue Reading

પહેલી એપ્રિલથી Railway કરવા જઈ રહી છે Important Change, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

જોકે, રેલવેના આ પગલાંને કારણે પ્રવાસીઓને પણ સુવિધા મળશે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય છે અને મુસાફરી દરમિયાન તેની પાસે રોકડા પૈસા નહીં હોય તો કે ઓનલાઈન પેમેન્ટ કરીને ફાઈન ફરી શકશે. આ માટે રેલવે દ્વારા ટિકિટ ચેકરને હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઈસ આપવામાં આવશે.

Continue Reading

કંગના રણૌત સામે રાજ પરિવારના સભ્યને ચૂંટણી લડાવાનો પ્લાન, કોંગ્રેસમાં આ હસ્તીનું નામ ટોચે

કોંગ્રેસ માટે જરૂરી છે કે પ્રતિભા સિંહ ચૂંટણી લડે

માહિતી અનુસાર કોંગ્રેસનું એવું માનવું છે કે તાજેતરના બળવા બાદ એકજૂટતાનો મેસેજ આપવા માટે એ જરૂરી છે કે પ્રતિભા સિંહ ચૂંટણી લડે. ઉપમુખ્યમંત્રી સહિત પેટાસમિતિમાં સામેલ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ તથા જગત સિંહ નેગી દ્વારા મનામણાના પ્રયાસો કરાતા પ્રતિભા સિંહ જો ચૂંટણી લડવા તૈયાર થઈ જાય તો મંડી બેઠક પર રાજ પરિવાર વિરુદ્ધ બોલિવૂડ અભિનેત્રી વચ્ચે જંગ જોવા મળી શકે છે.

Continue Reading

બેન્કિંગ-આઈટી શેરોમાં વેચવાલીથી શેરબજાર બંધ, મિડકેપ-સ્મોલકેપ શેરો તેજ રહ્યા

આજે કુલ 4090 શેરોમાં ટ્રેડિંગ થયું હતું જેમાં 1422 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2538 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 130 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

Continue Reading