PM મોદીએ દેશની પ્રથમ વૈદિક ઘડિયાળનું કર્યું ઉદ્ઘાટન
રેન્દ્ર મોદીએ કહ્યું કે કેવી રીતે અમારી સરકાર વિરાસત અને વિકાસને સાથે લઈ જાય છે, તેનો પુરાવો ઉજ્જૈનમાં સ્થાપિત ‘વૈદિક ઘડિયાળ’ છે. બાબા મહાકાલનું શહેર એક સમયે સમગ્ર વિશ્વ માટે સમયની ગણતરીનું કેન્દ્ર હતું, પરંતુ તે મહત્વ ભૂલી ગયું હતું. હવે અમે વિશ્વની પ્રથમ ‘વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ’ની પુનઃસ્થાપના કરી છે.
Continue Reading