ફાઇનલ પેલા કેમ ગુસ્સે થઇ ગયા રોહિત શર્મા?
Shivangee R Khabri Media Gujarat ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ-2023ની ફાઈનલ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોહિતે અમદાવાદની પીચ સહિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેઓ એક પત્રકાર પર ગુસ્સે પણ થયા હતા. ચાલો જાણીએ રોહિત કેમ ગુસ્સે થયો. વર્લ્ડ કપ-2023ની ફાઈનલ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ […]
Continue Reading