Telangana: અમિત શાહે પછાત વર્ગના CMનું વચન કર્યું રિપીટ
તેલંગાણાના હુઝુરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BRS સરકાર (KCRની સરકાર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેસીઆરની સરકારને લઈને લોકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેલંગાણાના લોકો કે. ચંદ્રશેખર રાવને રાજ્યમાં ફરી સત્તામાં જોવા માંગતા નથી.
Continue Reading