लो प्रोफाइल..बेदाग छवि की वजह से डॉ. महेश शर्मा सबके चहेते हैं

देशभर में लोकसभा चुनाव 2024 के लिए वोटिंग जारी है। यूपी के गौतमबुद्ध नगर में 26 अप्रैल को लोकसभा चुनाव के दूसरे चरण के लिए मतदान हो चुका है।

आगे पढ़ें

डॉ. महेश शर्मा को अमित शाह का आशीर्वाद..जनता से ऐतिहासिक जीत दिलाने की अपील की

केंद्रीय गृहमंत्री और बीजेपी के सीनियर लीडर अमित शाह की आज नोएडा में रैली थी। लेकिन आंधी-तूफान की वजह से वो कार्यक्रम स्थल तक नहीं पहुंच सके। लेकिन अमित शाह ने गौतमबुद्ध नगर लोकसभा सीट से बीजेपी के उम्मीदवार डॉ. महेश शर्मा को बड़ा आशीर्वाद दिया है।

आगे पढ़ें

Noida आ रहे हैं अमित शाह..जाम से बचना है तो ट्रैफिक एडवाइज़री पढ़िए

लोकसभा चुनाव 2024 की तैयारियां जोरों पर चल रही है। केन्द्र की सत्ता में बैठी बीजेपी भी जोरों शोरों पर प्रचार में लग गई है। उत्तर प्रदेश की गौतमबुद्ध नगर सीट भी हाईप्रोफाइल और वीवीआईपी सीट मानी जाती है। यहां से बीजेपी ने दो बार के सांसद डॉक्टर महेश शर्मा को लगातार चौथी बार अपना उम्मीदवार बनाया है।

आगे पढ़ें

13 अप्रैल को नोएडा आ रहे हैं गृहमंत्री अमित शाह..डॉ. महेश शर्मा के लिए मांगेंगे वोट..यहां होगा कार्यक्रम

लोकसभा चुनाव 2024 को लेकर देशभर में जोरों शोरों पर प्रचार अभियान चल रहा है। सभी दल चुनाव में जीत के लिए पूरी क्षमता से प्रचार कर रहे हैं। केंन्द्र की सत्ता में बैठी बीजेपी लगातार तीसरी बार सरकार बनाने के लिए चुनाव प्रचार अभियान में लग गई है।

आगे पढ़ें

Loksabha Election 2024: यूपी में टिकट बंटवारा फाइनल..इनकी लगेगी लॉटरी!

लोकसभा चुनाव 2024 को लेकर सभी पार्टियों ने सीटों पर प्रत्याशियों के नाम फाइनल करने लगी हैं। इसी को लेकर बीजेपी भी दिल्ली कोर कमेटी की बैठक की जिसमें यूपी की 25 सीटों पर उम्मीदवारों के नाम पर मंथन किया गया।

आगे पढ़ें

CAA देश की जरुरत..विपक्ष ने सिर्फ गुमराह करने का काम किया- शाह

ndia Today Conclave 2024: देश के गृहमंत्री अमित शाह ने आज इंडिया टुडे Conclave 2024 के तहत आयोजित कार्यक्रम में शिरकत की। CAA को लेकर गृहमंत्री के तेवर बेहद साफ और तल्ख दिखे।

आगे पढ़ें

Loksabha Election 2024: जानिए PM मोदी कहां से लड़ेंगे चुनाव..दिल्ली में किसकी लगी लॉटरी

लोकसभा चुनाव 2024 के लिए भारतीय जनता पार्टी ने पहली सूची में 16 राज्यों और 2 केंद्र शासित राज्यों के 195 उम्मीदवारों के नाम एलान किया है। इसमें वाराणसी से प्रधानमंत्री नरेंद्र मोदी, गांधी नगर से अमित शाह, लखनऊ से राजनाथ सिंह और विदिशा से शिवराज सिंह चैहान को टिकट मिला है।

आगे पढ़ें

शाह का संकेत..मांझी का ट्वीट..क्या नीतीश NDA में आने वाले हैं?

अमित शाह ने जेडीयू की एनडीए में वापसी को लेकर कहा था कि प्रस्ताव आया तो विचार करेंगे। अमित शाह के इस बयान के बाद बिहार का सियासी तापमान बढ़ गया है।

आगे पढ़ें

મોદી સરકારની કાર્યવાહી, તહરિક-એ-હુર્રિયત આતંકી સંગઠન જાહેર

Tehreek E Hurriyat Ban : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહરીક-એ-હુર્રિયત (Tehreek E Hurriyat) ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતુ.

आगे पढ़ें
આગામી વર્ષની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તૈયારીઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે શુક્રવારે શરૂ થયેલી ભારતીય જનતા

2024માં ‘પ્રચંડ બહુમતી’ સાથે મત ટકાવારી વધારવાના લક્ષ્ય સાથે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક સમાપ્ત

આગામી વર્ષની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તૈયારીઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે શુક્રવારે શરૂ થયેલી ભારતીય જનતા

आगे पढ़ें
લોકસભા પછી, રાજ્યસભાએ પણ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ સાથે સંબંધિત ત્રણેય ખરડા પસાર કર્યા. આ સાથે જ ત્રણેય બિલોને સંસદની મંજૂરી મળી ગઈ છે

રાજદ્રોહ કાયદો થશે સમાપ્ત, નવા ફોજદારી કાયદાને રાજ્યસભામાંથી મળી મંજૂરી

લોકસભા પછી, રાજ્યસભાએ પણ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ સાથે સંબંધિત ત્રણેય ખરડા પસાર કર્યા. આ સાથે જ ત્રણેય બિલોને સંસદની મંજૂરી મળી ગઈ છે

आगे पढ़ें
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે જૂનાગઢ (Junagadh)માં ભવનાથ (Bhavnath) સ્થિત રૂપાયતન સંસ્થા ખાતે જૂનાગઢના

Junagadh: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જૂનાગઢમાં દિવ્યકાન્ત નાણાવટી: ‘ભુલાય તે પહેલા’ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે જૂનાગઢ (Junagadh)માં ભવનાથ (Bhavnath) સ્થિત રૂપાયતન સંસ્થા ખાતે જૂનાગઢના

आगे पढ़ें
તેલંગાણાના હુઝુરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BRS સરકાર (KCRની સરકાર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેસીઆરની સરકારને લઈને લોકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેલંગાણાના લોકો કે. ચંદ્રશેખર રાવને રાજ્યમાં ફરી સત્તામાં જોવા માંગતા નથી.

Telangana: અમિત શાહે પછાત વર્ગના CMનું વચન કર્યું રિપીટ

તેલંગાણાના હુઝુરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BRS સરકાર (KCRની સરકાર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેસીઆરની સરકારને લઈને લોકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેલંગાણાના લોકો કે. ચંદ્રશેખર રાવને રાજ્યમાં ફરી સત્તામાં જોવા માંગતા નથી.

आगे पढ़ें

ICC World Cup 2023 Reactions Live: ઓસ્ટ્રેલિયા ટીમ હકદાર બની વર્લ્ડ કપ

Shivangee R Khabri Media ભારત ટીમ ઉપર પડી કાંગારુ ટીમ ભારી. ૭ વિકેટ થી જીતી ટીમ ઇંગ્લેન્ડ 19/11/2023 21:14:52 ઓસ્ટ્રેલિયા હવે જીતથી માત્ર 11 રન દૂર છે. 44 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 230 રન છે. ટ્રેવિસ હેડ 129 અને માર્નસ લેબુશેન 57 પર છે. બંનેએ પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી છે. IND vs […]

आगे पढ़ें

MP Election 2023 : અમિત શાહે કમલનાથને લીધા આડે હાથ

MP Election 2023 : વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જનસભા સંબોધતા શાહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ આરોપ લગાવતા કહ્યું, કે કમલનાથે સાડા ત્રણસો કરોડનું મોજરબેયર કૌભાંડ આયર્યું. 2400 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં નામ આવ્યું. 600 કરોડનું ઈફ્કો કૌભાંડ આર્યું. 25 હજાર કરોડ રૂપિયાનું દેવામાફી કૌભાંડ આચર્યું. આટલી ઉંમર થઈ ગઈ છે, પેટ નથી ભરાયું કે શું? શું કરવું છે ભાઈ?

आगे पढ़ें

અમિત શાહે પોતાની ત્રણ દિવસમાં આપ્યા જીતના 10 મંત્રો MP ELECTION

Shivangee R Khabri Media Gujarat MP Assembly Election 2023:  અમિત શાહે ભાજપના કાર્યકરોને નારાજ કોંગ્રેસના નેતાઓ અને બળવાખોર ઉમેદવારો પર પણ હુમલો કરવાની સૂચના આપી છે. આ ઘણી સીટો પર 5% સુધીનો ફાયદો આપી શકે છે. Amit Shah MP Visit: 2023ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)નું સૌથી મોટું સૂત્ર છે ‘મોદી સાંસદના […]

आगे पढ़ें

‘જો સરદાર પટેલ ન હોત તો ભારતનો આ નકશો પણ અસ્તિત્વમાં ન હોત’.

Shivangee R Khabri Media Gujarat Sardar Vallabhbhai Patel Anniversary: રડાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર, ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે યુનિટી રનને ફ્લેગ ઓફ કર્યું હતું. Amit Shah Ekta Daud: આજે મંગળવારે (31 ઓક્ટોબર) દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં […]

आगे पढ़ें
તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઓબીસી કેટેગરીના હશે: અમિત શાહ

તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

आगे पढ़ें
Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

ગૃહમંત્રી અમીત શાહે તેમના સંસદીયની મતવિસ્તાર કરી મુલાકાત, કર્યા વિકાસના કામોના શિલાન્યાસ

Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

आगे पढ़ें
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના પીઢ નેતા, રાજસ્થાનના પૂર્વ મૂખ્યમંત્રી તેમજ દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવત સાથેની તેમની જૂની યાદો સોશિયલ મીડિયા સાઇટ X પર શેયર કરી હતી. આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવતની 100મી જન્મજયંતી છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવતની 100મી જન્મજયંતીએ પીએમ નરેન્દ્ર મોદીએ યાદ કર્યા જૂના સંસ્મરણો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના પીઢ નેતા, રાજસ્થાનના પૂર્વ મૂખ્યમંત્રી તેમજ દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવત સાથેની તેમની જૂની યાદો સોશિયલ મીડિયા સાઇટ X પર શેયર કરી હતી. આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવતની 100મી જન્મજયંતી છે.

आगे पढ़ें