રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા કોવિડ-19થી બચવા અને તેને ફેલાતો રોકવા માટે એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે ચાલો જાણીએ કોવિડ-19ને ફેલાતો રોકવાના ઉપાયો.

Rajkot: કોવિડ-19ને અંગે આરોગ્ય અધિકારીએ બહાર પાડી એડવાઈઝરી, જાણો શું કરવું, શું ન કરવું

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા કોવિડ-19થી બચવા અને તેને ફેલાતો રોકવા માટે એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે ચાલો જાણીએ કોવિડ-19ને ફેલાતો રોકવાના ઉપાયો.

आगे पढ़ें