શાળાઓમાં ભણતા દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક મહત્વની પહેલ કરી છે જેમાં ગ્રામીણ અને અંતરિયાળ

સ્માર્ટ શાળાઓ માટે કેન્દ્ર સરકાર આપશે રૂ.3 લાખ

શાળાઓમાં ભણતા દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક મહત્વની પહેલ કરી છે જેમાં ગ્રામીણ અને અંતરિયાળ

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટની (Supreme Court Of India) વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી 11 ડિસેમ્બર (સોમવાર) યાદી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ ચુકાદો આપશે.

Article 370: સુપ્રીમ કોર્ટ કલમ 370 પર આપશે પોતાનો ચુકાદો , સોમવારે લેવામાં આવશે પડકારતી અરજીઓ પર નિર્ણય

સુપ્રીમ કોર્ટની (Supreme Court Of India) વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી 11 ડિસેમ્બર (સોમવાર) યાદી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ ચુકાદો આપશે.

आगे पढ़ें
આ વર્કશોપ વિકસિત ભારત 2047 માટે યુવાનોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે

PM મોદી સોમવારે Viksit Bharat 2047:Voice of Youth યોજના કરશે લોન્ચ, યુવાનોને થસે આ ફાયદો

આ વર્કશોપ વિકસિત ભારત 2047 માટે યુવાનોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે

आगे पढ़ें

માયાવતીએ પોતાનો ઉત્તરાધિકારી કર્યો જાહેર

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતી (Mayavati)એ આજે લખનઉમાં યોજાયેલી પાર્ટીની મિટિંગ દરમિયાન મોટો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, મયાવતીએ બીએસપી મિટિંગ દરમિયાન જાહેર કર્યું હતુ કે બીએસપીમાં તેનો ઉત્તરાધિકારી આકાશ આનંદ (Akash Anand) બનશે.

आगे पढ़ें

UPમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભીષણ આગ, 8 લોકોના મોત

UP Accident : UPના બરેલી-નૈનિતાલ હાઇવે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 8 લોકોના મોત થયા છે. મારુતિ અર્ટિગા કારનું ટાયર ફાટવાથી બેકાબુ કાર ડમ્પર સાથડાઈ હતી.

आगे पढ़ें
મણિપુર હિંસા કેસમાં સીબીઆઈ (CBI)એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. મણિપુરમાં જાતિય હિંસા દરમિયાન 15 જુલાઈના રોજ કેબી ગામમાં ટોળા દ્વારા 55 વર્ષીય નાગા મહિલાની હત્યા કરવામાં

Manipur violence: નાગા મહિલાની હત્યા કેસમાં CBIએ 9 લોકોને આરોપી બનાવ્યા, ચાર્જશીટ કરી દાખલ

મણિપુર હિંસા કેસમાં સીબીઆઈ (CBI)એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. મણિપુરમાં જાતિય હિંસા દરમિયાન 15 જુલાઈના રોજ કેબી ગામમાં ટોળા દ્વારા 55 વર્ષીય નાગા મહિલાની હત્યા કરવામાં

आगे पढ़ें
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 'મોદીની ગેરંટી' વાળા વાહનને

PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું- ચૂંટણી જીતતા પહેલા લોકોના દિલ જીતવા જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ‘મોદીની ગેરંટી’ વાળા વાહનને

आगे पढ़ें

1 જાન્યુઆરી 2024થી બદલાશે સિમ કાર્ડ સંબંધિત આ નિયમો, સરકારે આપ્યો આદેશ, જાણો શું

સિમ સંબંધિત નવા નિયમો 1 જાન્યુઆરી, 2024થી લાગૂ થશે, જાણો શું છે આ નિયમો અને તમારા માટે શું ફેરફાર કરવામાં આવશે.

आगे पढ़ें

RBI POLICY: લોનમાંથી કોઈ રાહત નહીં, રેપો રેટ 6.5 ટકા પર યથાવત

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી.

आगे पढ़ें

ફોરેન નહિ આ આપણું અમદાવાદ છે, જુઓ બુલેટ ટ્રેન ટર્મિનલની શાનદાર ઝલક

Ahmedabad Bullet Train Terminal : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)અમદાવાદમાં સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં નિર્માણાધિન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ (Bullet Train Terminal)નો વિડિયો સોશિયલ મીડિયા પર શેઅર કર્યો છે.

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં બાંગ્લાદેશી વસાહતીઓને આપવામાં આવેલી ભારતીય નાગરિકતા અંગેનો ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર માટે કોર્ટમાં ડેટા આધારિત તથ્યો રજૂ કરવા જરૂરી રહેશે

સુપ્રીમનો સરકારને સવાલ: આસામમાં 1966 અને 1971 વચ્ચે કેટલા બાંગ્લાદેશીઓને આપવામાં આવી નાગરિકતા?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં બાંગ્લાદેશી વસાહતીઓને આપવામાં આવેલી ભારતીય નાગરિકતા અંગેનો ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર માટે કોર્ટમાં ડેટા આધારિત તથ્યો રજૂ કરવા જરૂરી રહેશે

आगे पढ़ें
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તેલંગાણા (Telangana)ના નિઝામાબાદમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના એક વ્યક્તિ વિરુદ્ધ

Telangana: NIAએ નિઝામાબાદ PFI કેસમાં 17માં આરોપી સામે ચાર્જશીટ કરી દાખલ, યુવકોને ગેરમાર્ગે દોરવાનો છે આરોપ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તેલંગાણા (Telangana)ના નિઝામાબાદમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના એક વ્યક્તિ વિરુદ્ધ

आगे पढ़ें
રેવંત રેડ્ડીએ રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેવંત રેડ્ડીની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા

Telangana: રેવંત રેડ્ડીએ લીધા સીએમ તરીકે શપથ; સોનિયા, રાહુલ, અને ખડગે રહ્યાં સ્ટેજ પર ઉપસ્થિત

રેવંત રેડ્ડીએ રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેવંત રેડ્ડીની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા

आगे पढ़ें

ITના દરોડા, એટલા રૂપિયા મળ્યાં કે… મશીનો હારી ગઈ

Income Tax Raids In Jharkhand : ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ ઓડિસા અને ઝારખંડમાં એક દારુની કંપની પર દરોડા (Raids) પાડ્યા છે. જ્યારે ઝારખંડ (Jharkhand)ના એક જાણીતા બિઝનેસમેનને ત્યાં પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

आगे पढ़ें

કોણ બનશે રાજસ્થાનનો નાથ? આ દિગ્ગજ નેતા પહોંચ્યા દિલ્હી

Rajasthan CM Mystery : રાજસ્થાન (Rajasthan)માં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ ચર્ચાઓ અને મિટિંગનો થઈ રહી છે. તે દરમિયાન બીજેપી (BJP)ના દિગ્ગજ નેતા અને ભુતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) બુધવારે રાતે દિલ્હી પહોંચ્યા છે.

आगे पढ़ें
સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં CRPF પછી સૌથી વધુ સંખ્યામાં BSF જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ પસંદ કરી છે. સરકારે કહ્યું કે

સંસદમાં રજૂ કરાયેલ ડેટાથી થયો ખુલાસો, CRPF પછી BSF જવાનોએ પસંદ કર્યો સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ

સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં CRPF પછી સૌથી વધુ સંખ્યામાં BSF જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ પસંદ કરી છે. સરકારે કહ્યું કે

आगे पढ़ें

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો કાંટો નીકળી ગયો

Terrorist Hanjala Adnan Murder : પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો કાંટો નીકળી ગયો છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાન (Pakistan)માં હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તોયબાના મોટા આતંકવાદી (Terrorist) અદનાન અહમદ ઉર્ફ હંજલા અદનાનની (Hanjala Adnan)કરાંચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી છે.

आगे पढ़ें

કાળું નાણું શું છે, સામાન્ય માણસને કેમ વાંધો પડે?

કાળું નાણું એવું નાણું છે જેના પર ટેક્સ ભરવાનો હોવા છતાં તેની માહિતી સરકારને આપવામાં આવતી નથી. સમાન નાણાંનો ઉપયોગ ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓમાં થાય છે.

आगे पढ़ें
બેંકોમાં અઠવાડિયામાં 5 કામકાજના દિવસોનો પ્રસ્તાવ સરકાર પાસે પહોંચ્યો છે. રાજ્યસભા (Rajya Sabha MP)ના સાંસદ સુમિત્રા બાલ્મીકે ગૃહમાં

બેંક કર્મચારીઓને બખ્ખાં દર અઠવાડિયે મળશે 2 રજા, જાણો સંપૂર્ણ વિગત

બેંકોમાં અઠવાડિયામાં 5 કામકાજના દિવસોનો પ્રસ્તાવ સરકાર પાસે પહોંચ્યો છે. રાજ્યસભા (Rajya Sabha MP)ના સાંસદ સુમિત્રા બાલ્મીકે ગૃહમાં

आगे पढ़ें

સુખદેવસિંહની ઘરમાં ઘૂસીને કરાઇ હત્યા, જાણો કોણે લીધી જવાબદારી

Sukhdev Singh Gogamedi Murder : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી છે.

आगे पढ़ें

માર્ગ અકસ્માતમાં ઘાયલોની સારવાર થશે ‘કેશલેસ’!

કેન્દ્રીય માર્ગ પરિવહન ધોરીમાર્ગ વિભાગે આગામી ત્રણ ચાર મહિનામાં દેશભરમાં માર્ગ અકસ્માતના પીડિતોની કેશલેસ (મફત) સારવાર માટે યોજના બનાવી રહ્યું છે.

आगे पढ़ें
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ISROએ આખી દુનિયાને સાબિત કરી દીધું કે તે માત્ર અવકાશયાન

ISROએ દુનિયાને ફરી બતાવી તાકાત! ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડલને કરાવ્યું પરત

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ISROએ આખી દુનિયાને સાબિત કરી દીધું કે તે માત્ર અવકાશયાન

आगे पढ़ें
આપને જણાવી આપીએ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેના વાર્ષિક અપરાધ અહેવાલ મુજબ

NCRBના આંકડા આવ્યા સામે દેશમાં આ રાજ્યો છે, UAPA અને રાજદ્રોહના કેસ નોંધવામાં મોખરે

આપને જણાવી આપીએ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેના વાર્ષિક અપરાધ અહેવાલ મુજબ

आगे पढ़ें

શું AI અને ડીપ ફેકનો ખતરો કાયમ માટે સમાપ્ત થઈ જશે?

દિલ્હી હાઈકોર્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપ ફેક કન્ટેન્ટના દુરુપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

आगे पढ़ें
ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ તસ્કરોએ BSF જવાનો પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. સૈનિકોએ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી, એક બાંગ્લાદેશી પશુ

બાંગ્લાદેશી પશુ તસ્કરોનો BSF જવાનો પર પ્રાણઘાતક હુમલો

ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ તસ્કરોએ BSF જવાનો પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. સૈનિકોએ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી, એક બાંગ્લાદેશી પશુ

आगे पढ़ें

સૌથી ગંભીર ચક્રવાત 286 વર્ષ પહેલા થયું હતું, ચક્રવાત વારંવાર શા માટે થાય છે?

ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીમાં સક્રિય છે, પરંતુ ચેન્નાઈમાં તેની અસર શરૂઆતથી જ દેખાઈ રહી છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

आगे पढ़ें

ફરજી પોલીસ એ લૂંટ્યા ૪ કરોડ આધારકાર્ડ થી

ડિજિટલ સેવાઓની વધતી પહોંચ સાથે, ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે સાયબર ગુનેગારો હવે શિક્ષિત અને ટેકનોલોજીના જાણકાર લોકોને પણ પોતાની જાળમાં ફસાવી રહ્યા છે

आगे पढ़ें

ચક્રવાત મિચોંગનું તાંડવ, ચેન્નઈ વરસાદી પાણીમાં ડૂબ્યું

Cyclone Michaung : દક્ષિણ ભારતમાં Cyclone Michaungની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આંધ્રમાં ચક્રવાત (Cyclone) ત્રાટકે પહેલા ચેન્નઈ (Chennai) અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

आगे पढ़ें

ભાજપની જિત પર અભિનંદનની વર્ષા, જુઓ મોદીથી શાહ સુધી કોણે શું કહ્યું?

Assembly Election Result 2023 : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને તેલંગાણા વિધાનસભા ચુંટણી પરિણામ પર પીએ મોદીએ કહ્યું, કે લોકોને બીજેપી પર ભરોસો છે.

आगे पढ़ें

MPમાં AAPનો ફ્લોપ શૉ, ગ્લેમર પણ ઝાંખુ પડ્યું

MP Assembly Election Results : મધ્ય પ્રદેશના દમોહની રહેવાસી અને ટીવી અભિનેત્રી ચાહત પાંડે (Chahat Pandey)એ ચાલુ વર્ષે જૂન મહિનામાં આમ આદમી પાર્ટી (AAP)સાથે જોડાણ કર્યું હતુ. પાર્ટીએ ચાહતને દમોહથી જ બીજેપી (BJP)ના દિગ્ગજ નેતા જયંત મલેયા સામે ચૂંટણીના મેદાનમાં ઉતારી હતી.

आगे पढ़ें

રાત્રે ઝૂંપડીમાં સૂતો હતો પરિવાર, અચાનક આગ લાગી અને…

Firozabad Fire : ઉત્તર પ્રદેશ (Uttarpradesh)ના ફિરોજાબાદ (Firozabad)માં ઝૂંપડીમાં આગ લાગવાથી બે બાળકો જીવતા ભૂંજાયા હતા. જ્યારે પિતા અને પુત્રી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના જસરાના વિસ્તારના ખડિત ગામની હોવાનું સામે આવ્યું છે.

आगे पढ़ें

Election Results : MP-રાજસ્થાનમાં ભાજપ દબદબો

5 State Election Results : 5 વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે રવિવારે 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં સવારથી જ મતગણતરી શરૂ છે.

आगे पढ़ें

નૌકાદળના જહાજની કમાન એક મહિલા સંભાળશે

નૌકાદળ દિવસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતા, નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે જણાવ્યું હતું કે અગ્નિવીરોની પ્રથમ બેચ આ વર્ષે માર્ચમાં INS ચિલ્કામાંથી સ્નાતક થઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે અગ્નિવીરની આ બેચમાં 272 મહિલા અગ્નિવીર તાલીમાર્થીઓ છે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું છે કે નેવીમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી […]

आगे पढ़ें
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરનું (Shri Ram Mandir) નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. રામલલા આવતા વર્ષે

Ayodhya Airport: અયોધ્યા એરપોર્ટ લગભગ તૈયાર, અહી-અહીની ફ્લાઇટ ભરશે ઉડાન

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરનું (Shri Ram Mandir) નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. રામલલા આવતા વર્ષે

आगे पढ़ें
ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી મામલાને લગતા મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ

મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સંજય સિંહ સામે EDએ કરી ચાર્જશીટ ફાઇલ

ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી મામલાને લગતા મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ

आगे पढ़ें
આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ભારત-બાંગ્લાદેશમાં ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.6ની નોંધાઈ તીવ્રતા

આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું.

आगे पढ़ें

મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે

IMD અનુસાર, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે ત્યાં ચક્રવાત મિચોંગ સર્જાયું છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ છે.

आगे पढ़ें
ભારતમાં યુએસ એમ્બેસેડર (US Ambassador) એરિક ગારસેટીએ નાગાલેન્ડની તેમની મુલાકાત પર ભારત સરકારની યોજનાની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વ એઇડ્સ

Nagaland: અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતની કરી પ્રશંસા, કહ્યું- રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ વૈશ્વિક મોડલ

ભારતમાં યુએસ એમ્બેસેડર (US Ambassador) એરિક ગારસેટીએ નાગાલેન્ડની તેમની મુલાકાત પર ભારત સરકારની યોજનાની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વ એઇડ્સ

आगे पढ़ें
નાગાર્જુન સાગર ડેમ (Nagarjuna Sagar Dam)ના કબજાને લઈને આંધ્રપ્રદેશ (AndhraPradesh)અને તેલંગાણા (Telangana) વચ્ચે વિવાદ વધી ગયો છે

Telangana: તેલંગાણા પોલીસે આંધ્રપ્રદેશ પોલીસ સામે કર્યો કેસ દાખલ, જાણો શું છે કારણ

નાગાર્જુન સાગર ડેમ (Nagarjuna Sagar Dam)ના કબજાને લઈને આંધ્રપ્રદેશ (AndhraPradesh)અને તેલંગાણા (Telangana) વચ્ચે વિવાદ વધી ગયો છે

आगे पढ़ें

Exit Poll : કોંગ્રેસ કે ભાજપ, ક્યા રાજ્યમાં કોની સરકાર?

Exit Poll Results 2023: 5 પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી થયા પછી એક્ઝિટ પોલના (Exit Poll)  પરિણામ આવી ગયા છે. એક્ઝિટ પોલના અલગ અલગ મીડિયો રિપોર્ટ આમે આવ્યાં છે.

आगे पढ़ें

વર્ષના છેલ્લા મહિને મોંઘવારીનો માર, LPGના ભાવમાં વધારો

LPG Price Hike : વર્ષના અંતિમ મહિને મોંઘવારીનો ફટકો પડ્યો છે. હા, મહિનાના પહેલા જ દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 41 (LPG Price Hike)નો વધારો કર્યો છે.

आगे पढ़ें

શું રાજસ્થાનમાં કમળ ખીલશે? મહા એક્ઝિટ પોલ દ્વારા મૂંઝવણમાં વધારો

Rajasthan Exit Poll Election Results 2023 Live Updates: શું ઇતિહાસ પાછો દોહરાશે? રાજસ્થાનમાં વિધાનસભા 2023 માટે મતદાન 25મી નવેમ્બરે જ પૂર્ણ થઈ ગયું છે. આ પછી આજે એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આ પછી રાજસ્થાનમાં ‘કોણ રાજ કરશે’ અને ‘કોણ બનશે રાજા’નું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. રાજસ્થાનના 200માંથી 199માં ચૂંટણી થઈ છે, પરિણામ […]

आगे पढ़ें

એક્ઝિટ પોલ દ્વારા કેવી રીતે જાણી શકાય કે રાજ્યમાં કોની સરકાર બનશે?

નવેમ્બરમાં યોજાનારી પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પછી જ ચૂંટણી પંચે 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલના પ્રસારણ અને પ્રકાશન પર પ્રતિબંધ મૂક્યો હતો.

आगे पढ़ें
આવતા સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર (Sansad Monsoon Session)માટે રાજ્યસભાના સાંસદોને (Rajya Sabha MP)સૂચનાઓ બહાર પાડવામાં આવી છે

રાજ્યસભાના સાંસદોની આ પ્રવુતિઓ પર લાગ્યો પ્રતિબંધ

આવતા સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર (Sansad Monsoon Session) માટે રાજ્યસભાના સાંસદો માટે (Rajya Sabha MP)સૂચનાઓ બહાર પાડવામાં આવી છે

आगे पढ़ें
ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાયા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી

સિલક્યારાની સફળતાને લઈને પીએમ મોદી થયા ઈમોશનલ, કરી આ વાત

ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાયા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી

आगे पढ़ें
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Uttarkashi Tunnel: મિશન સિલક્યારા ટનલ થયું સફળ, 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

आगे पढ़ें
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલમાં 17 દિવસથી ફસાયેલા કામદારોને હોસ્પિટલ લઈ જવા માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોર, 41 એમ્બ્યુલન્સ તૈયાર

Uttarkashi: મહેનત લાવશે રંગ, જલ્દી બહાર આવશે ટનલમાં ફસાયેલા કામદાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલમાં 17 દિવસથી ફસાયેલા કામદારોને હોસ્પિટલ લઈ જવા માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોર, 41 એમ્બ્યુલન્સ તૈયાર

आगे पढ़ें

“તુ શું, તારો બાપ પણ મને બહાર નીકળતા નહિ રોકી શકે” : ઓવૈસી

Telangana Election 2023 : 30 નવેમ્બરે તેલંગાણા વિધાનસભા ચૂંટણી (Telangana Assembly Elections) માટે મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ, BRS અને AIMIM અંત સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

आगे पढ़ें

ચીનમાં રહસ્યમયી બિમારીને લઈ ભારતના ડોક્ટર્સે આપી ખાસ સલાહ

China Mystery Disease: ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બિમારીને લઈ આખા વિશ્વમાં ચિંતાનો મહોલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને World Health Organization) પણ આ મામલે ચીન પાસે માહિતી માંગી છે. પરંતુ ચીનનું કહેવું છે કે આ બિમારી (Disease) ગંભીર નથી. જ્યારે ભારતીય ડોક્ટરો આ બિમારીને લઈ ચેતવણી આપી રહ્યાં છે.

आगे पढ़ें

5 સૌથી સસ્તા માર્કેટ, ઓછા બજેટમાં કરો ધૂમ ખરીદી

India’s cheapest market : શોપિંગ (Shoping)ના શોખીન લોકો હંમેશા વિવિધ માર્કેટની મુલાકાત લેતા રહેતા હોય છે. ત્યારે ભારતના કેટલાક માર્કેટ પોતાની ખાસિયતને લઈ જાણીતા છે. પણ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી સસ્તા અને પ્રખ્યાત માર્કેટ (cheapest market) ક્યાં છે.

आगे पढ़ें
24 નવેમ્બરે ખેડૂત સંગઠનોએ શેરડીના ભાવ વધારવા માટે ધનોવાલીમાં રેલવે ટ્રેક બ્લોક કરીને વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. આ કિસ્સામાં, રેલ્વે વિભાગની ફરિયાદ પર RPF (રેલવે સંરક્ષણ દળ)

Punjab: ટ્રેનો રોકવા બદલ 348 ખેડૂતો સામે FIR થઈ દાખલ

24 નવેમ્બરે ખેડૂત સંગઠનોએ શેરડીના ભાવ વધારવા માટે ધનોવાલીમાં રેલવે ટ્રેક બ્લોક કરીને વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. આ કિસ્સામાં, રેલ્વે વિભાગની ફરિયાદ પર RPF (રેલવે સંરક્ષણ દળ)

आगे पढ़ें
રવિવારે રાત્રે લગભગ 8 વાગે નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના તિનિચ અને ગૌર રેલ્વે સ્ટેશનો વચ્ચે માલગાડીની ટક્કરથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.

Uttar pradesh: માલગાડીની અડફેટે એક જ પરિવારના ત્રણ લોકોના મોત

રવિવારે રાત્રે લગભગ 8 વાગે નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના તિનિચ અને ગૌર રેલ્વે સ્ટેશનો વચ્ચે માલગાડીની ટક્કરથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.

आगे पढ़ें
કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય બાદ રાજ્યોમાં આયુષ્માન ભારત-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના નામ

હેલ્થ-વેલનેસ સેન્ટરનું બદલાશે નામ, ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ કરવા સરકારનો આદેશ

કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય બાદ રાજ્યોમાં આયુષ્માન ભારત-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના નામ

आगे पढ़ें
તેલંગાણામાં અનેક જનસભાઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા.

તિરુપતિ પહોંચ્યા PM Modi, આવતીકાલે શ્રી વેંકટેશ્વર મંદિરમાં કરશે દર્શન

તેલંગાણામાં અનેક જનસભાઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા.

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)ના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે (CJI DY Chandrachud) રવિવારે બંધારણ દિવસ (National Constitution Day 2023)

કોર્ટ આવવામાં ન ડરો, ન તો તેને છેલ્લો ઉપાય સમજો: ચીફ જસ્ટિસ ચંદ્રચુડ

સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)ના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે (CJI DY Chandrachud) રવિવારે બંધારણ દિવસ (National Constitution Day 2023)

आगे पढ़ें

Kochi : CUSAT યુનિવર્સિટીના મ્યુઝિક શૉમાં નાસભાગ, 4ના મોત

Kochi : કોચ્ચિ (Kochi)ની CUSAT યુનિવર્સિટીમાં ભાગદોડ (Stampede) થવાથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. મ્યુઝિક શૉ (Music Show) દરમિયાન વરસાદ પડવાથી વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટનામાં 50થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

आगे पढ़ें
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી સાયબર બુલિંગ (Cyberbullying)નો શિકાર બન્યો હતો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

Cyberbullying: ઈન્સ્ટાગ્રામ રીલ પર ‘હેટ કોમેન્ટ્સ’થી દુઃખી થઈને, કિશોરે કરી કથિત રીતે આત્મહત્યા

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી સાયબર બુલિંગ (Cyberbullying)નો શિકાર બન્યો હતો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

आगे पढ़ें

પીએમ મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી

Shivangee R Khabri Media Gujarat PM Modi in Tejas: વડાપ્રધાન મોદીએ આજે ​​કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. પીએમ મોદી તેજસ એરક્રાફ્ટમાં આ કુલ 45 મિનિટનો સમય હતો. આનો અર્થ એ થયો કે પીએમ મોદીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં 45 મિનિટ સુધી ઉડાન ભરી અને આ દરમિયાન આકાશમાં ઉડતી વખતે પીએમ મોદીએ […]

आगे पढ़ें
શુક્રવારે હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શોર્ટ સેલિંગને કારણે રોકાણકારોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી

હિંડનબર્ગ અને OCCRP રિપોર્ટ પર SCના આકરા સવાલ, કહ્યું- અખબારોમાં છપાયેલા અહેવાલોને અંતિમ સત્ય ન માની શકાય

શુક્રવારે હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શોર્ટ સેલિંગને કારણે રોકાણકારોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી

आगे पढ़ें
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ જવાનોમાં બે કેપ્ટન પણ સામેલ છે.

Rajouri: સેનાના 5 જવાનો શહીદ, આ વર્ષે જ થવાના હતા કેપ્ટન ગુપ્તાના લગ્ન

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ જવાનોમાં બે કેપ્ટન પણ સામેલ છે.

आगे पढ़ें

જાણો, સુરંગમાં ફસાયેલા મજૂરોને કઈ રીતે બહાર કાઢવામાં આવશે?

Uttarkashi labourers Rescue : ઉત્તરકાશી (Uttarkashi)માં સુરંગ (Tunnel)માં ફસેલા મજુરોને બચાવવા 13 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. આ મહાઅભિયાન હવે અંતિમ તબક્કામાં છે. હવે કોઈપણ સમયે મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવી શકે છે.

आगे पढ़ें

મતદાન પહેલા મળ્યો ચલણી નોટોનો પહાડ, અત્યાર સુધીમાં 1760 કરોડ જપ્ત

Five crore cash seized : ચૂંટણી પંચ (Election Commission) ના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યાં છે. જે 2018માં આ પાંચ રાજ્યોમાંથી મળેલા કેશથી 7 ગણાં વધારે છે.

आगे पढ़ें
જમ્મુ ડિવિઝનના રાજોરી જિલ્લાના બાજીમલમાં ગુરુવારે બીજા દિવસે એન્કાઉન્ટર થયું. આ ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.

Rajouri Encounter Update: ઢાંગરી હુમલાનો માસ્ટરમાઈન્ડ કોરી સહિત બે આતંકી ઠાર

જમ્મુ ડિવિઝનના રાજોરી જિલ્લાના બાજીમલમાં ગુરુવારે બીજા દિવસે એન્કાઉન્ટર થયું. આ ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.

आगे पढ़ें

પહેલા શિક્ષકે સગીરાની છેડતીનો વિડિયો બનાવ્યો, પછી દોઢ મહિના સુધી…

UP Student Rape Case : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં એક જઘન્ય ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ફતેહપુર (Fatehpur) માં કોચિંગ શિક્ષકે (Teacher) સગીરાનું શારિરીક શોષણ કરી તેનો વિડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દોઢ મહિના સુધી સગીરા પર દુષ્કર્મ (Rape) આચર્યુ હતું.

आगे पढ़ें
જો તમે પણ IRCTC સાઇટ પરથી ટિકિટ બુક કરાવી રહ્યા છો અને તમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો ગભરાશો નહીં, કારણ કે તમે એકલા નથી. IRCTCની

IRCTCની સાઇટ રહી ત્રણ કલાક સુધી ઠપ્પ, ફરી શરૂ થઈ E-ticket બુકિંગ

જો તમે પણ IRCTC સાઇટ પરથી ટિકિટ બુક કરાવી રહ્યા છો અને તમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો ગભરાશો નહીં, કારણ કે તમે એકલા નથી. IRCTCની

आगे पढ़ें

ISISના આતંકવાદીનો મોટો ખુલાસો, ગુજરાતના બે શહેરો હતા ટાર્ગેટ પર

Ahmedabad : આતંકી સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા આઈએસઆઈએસના આતંકવાદીએ કબુલ કર્યું છે કે, આ કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું.

आगे पढ़ें
સેનાની સ્પેશિયલ ફોર્સ અને પોલીસે જંગલમાં આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 3 જવાન ઘાયલ, કેપ્ટન શહીદ

સેનાની સ્પેશિયલ ફોર્સ અને પોલીસે જંગલમાં આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું

आगे पढ़ें

સુપ્રીમની ટકોર બાદ બાબા રામદેવે કહ્યુંં, અમે છેલ્લે સુધી લડશું

યોગ ગુરુ બાબા રામદેવે (Baba Ramdev) આજે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે અમારી પાસે જ્ઞાન વિજ્ઞાનની સંપતિ છે. અમારી દવાઓ રિસર્ચ પર આધારિત છે. અમે સુપ્રીમ કોર્ટ સામે દર્દીઓની પરેડ કરાવવા તૈયાર છીએ.

आगे पढ़ें

Vishakhapatnam : સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, જુઓ CCTV

Vishakhapatnam Accident CCTV : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Vishakhapatnam)માં એક ભયંકર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. રૂંવાડા ઊભા કરી દેતા અકસ્માતના સીસીટીવી (CCTV) હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ (Viral Video) થઈ રહ્યાં છે. આ ઘટના વિશાખાપટ્ટનમના સંગમ સરથ થિએટર પાસેની છે. જ્યાં એક સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં 8 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

आगे पढ़ें

G-20: PM મોદીની અધ્યક્ષતામાં આજે G-20ની વર્ચ્યુઅલ સમિટ

Shivangee R Khabri Media Gujarat Virtual G20 Leaders Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે G-20 નેતાઓની વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરશે. વર્ચ્યુઅલ મીટિંગમાં વૈશ્વિક નેતાઓની એ જ હાજરી જોવાની અપેક્ષા છે જે 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમમાં જોવા મળી હતી. અત્યાર સુધી અન્ય કોઈ અધ્યક્ષ દેશે આવી બેઠકનું આયોજન કર્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

आगे पढ़ें
નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 752 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ED દ્વારા એટેચ કરેલી પ્રોપર્ટીની યાદીમાં દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ, લખનૌમાં નેહરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસનો સમાવેશ થાય છે.

National Herald કેસમાં EDની મોટી કાર્યવાહી, 752 કરોડની સંપત્તિ કરી જપ્ત

નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 752 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ED દ્વારા એટેચ કરેલી પ્રોપર્ટીની યાદીમાં દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ, લખનૌમાં નેહરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસનો સમાવેશ થાય છે.

आगे पढ़ें
રાજસ્થાનમાં સતત બે જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી જયપુરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદી જયપુર વિધાનસભા બેઠકો પર ઉભા રહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો

જયપુરમાં PM મોદીનો રોડ શો, સમર્થકોની ભીડ ઉમટી, વડાપ્રધાને હાથ મિલાવીને કર્યું સ્વાગત

રાજસ્થાનમાં સતત બે જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી જયપુરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદી જયપુર વિધાનસભા બેઠકો પર ઉભા રહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો

आगे पढ़ें

રામદેવ બાબાની પતંજલિને સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી, જુઓ શું કહ્યું?

Supreme Court Warning Patanjali : સુપ્રીમ કોર્ટે (Supreme Court) રામદેવ બાબા (Ramdev baba)ની કંપની પતંજલિ Patanjali) આયુર્વેદિકને ફટકાર લગાવી છે. કોર્ટે એલોપેથિક દવાઓને લઈ પતંજલિના ભ્રામક વિજ્ઞાપનોને લઈ કંપનીને આડે હાથ લીધી છે.

आगे पढ़ें

‘PM મોદી પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન, બીજેપીએ પલટવાર કર્યો

Shivangee R Khabri Media Gujarat Rahul Gandhi On PM Modi: ટીમ ઈન્ડિયાની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનોતી કહ્યા હતા. રાજસ્થાનમાં એક રેલી દરમિયાન તેણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર […]

आगे पढ़ें

ટનલમાં ફસાયેલા 41 મજૂરોના ઈનસાઈડ ફૂટેજ આવ્યા સામે, જુઓ વિડિયો

Uttarkashi tunnel collapsed : ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉતરકાશી (Uttarkashi) જિલ્લામાં સિલક્યારા સુરંગ (Silkyara Tunnel) દુર્ઘટનામાં 41 લોકો અંદર ફસાયા છે. જેને બહાર કાઢવા માટે બચાવકર્મચારીઓ ભારે મહેનત કરી હ્યાં છે.

आगे पढ़ें

સહારાના રોકાણકારો તેમના અટવાયેલા નાણાં પાછા મેળવી શકશે કેવી રીતે?

Shivangee R Khabri Media Gujarat સહારાઃ સહારાના રોકાણકારો માટે મોટા સમાચાર છે. સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોય સહારાના નિધન બાદ સહારાની નાણાકીય યોજનાઓમાં ફસાયેલા લોકોના પૈસાનું શું થશે? દરેક રોકાણકાર ચોક્કસપણે આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે. દરમિયાન, એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર સહારા-સેબી રિફંડ ખાતામાં પડેલી દાવા વગરની રકમનો કબજો લઈ શકે છે. […]

आगे पढ़ें
ઘોષિત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) વિરુદ્ધ એર ઈન્ડિયાની ફ્લાઈટ (Air India)માં મુસાફરી કરતા લોકોને ધમકાવવા અને 19 નવે

Air India ફ્લાઈટના મુસાફરોને ધમકાવવા બદલ ખાલિસ્તાની આતંકવાદી Pannu વિરુદ્ધ FIR થઈ દાખલ

ઘોષિત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) વિરુદ્ધ એર ઈન્ડિયાની ફ્લાઈટ (Air India)માં મુસાફરી કરતા લોકોને ધમકાવવા અને 19 નવે

आगे पढ़ें
બંને અકસ્માતમાં કાવતરું હોવાની શક્યતા શરૂઆતથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઘણા મુસાફરોએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જોરદાર વિસ્ફોટ

ટ્રેનમાં આગ લાગી ન હતી, તો શું લગાવવામાં આવી હતી? બે એક્સપ્રેસ ટ્રેનોમાં આગચંપી કરવાની ઘટનામાં આવ્યો નવો વળાંક

બંને અકસ્માતમાં કાવતરું હોવાની શક્યતા શરૂઆતથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઘણા મુસાફરોએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જોરદાર વિસ્ફોટ બાદ

आगे पढ़ें
આ મિસાઈલના બે પ્રકાર છે. એક લેન્ડ એટેક મિસાઈલ છે અને બીજી એન્ટી શિપ મિસાઈલ છે. તે દુશ્મનની પકડમાં આવતું નથી. સાથે જ તેનો નિશાનો પણ સચોટ છે

Submarineથી છોડી શકાય તેવી DRDOએ બનાવી ઘાતક Missile, 400 કિલોમીટર દૂર સુધી કરી શકે છે પ્રહાર

આ મિસાઈલના બે પ્રકાર છે. એક લેન્ડ એટેક મિસાઈલ છે અને બીજી એન્ટી શિપ મિસાઈલ છે. તે દુશ્મનની પકડમાં આવતું નથી. સાથે જ તેનો નિશાનો પણ સચોટ છે

आगे पढ़ें
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના મોઈનાબાદ ગામમાં નિર્માણાધીન ઇન્ડોર સ્ટેડિયમમાં અકસ્માતની ઘટના સામે આવી છે

તેલંગાણા: નિર્માણાધીન સ્ટેડિયમની છત પડી, 3ના મોત 10 ઘાયલ

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના મોઈનાબાદ ગામમાં નિર્માણાધીન ઇન્ડોર સ્ટેડિયમમાં અકસ્માતની ઘટના સામે આવી છે

आगे पढ़ें

Bihar : એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિવાર પર કર્યું અંધાધુંધ ફાયરિંગ

Bihar Crime News : બિહારના લખીસરાય (Lakhisarai) માં છઠ્ઠ પૂજા (Chhatha Pooja) દરમિયાન એક જ પરિવારના છ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. કબૈયા પોલીસ વિસ્તારની હદમાં બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં એક પરિવારના 6 લોકોને ગોળી લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે જ્યારે 4 લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.

आगे पढ़ें

વિશાખાપટ્ટનમ માછીમારી બંદરમાં મોટી દુર્ઘટના, 25 બોટ બળીને રાખ

Shivangee R Khabri Media Fishing Harbor Fire: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફિશિંગ પોર્ટ પર ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 25 બોટ બળીને રાખ થઈ ગઈ હતી. Visakhapatnam Fishing Harbor News: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ બંદરમાં સોમવારે (20 નવેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી. અહીંના ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદર પર […]

आगे पढ़ें

World Cupમાં ભારતની જિત માટે કિન્નરોનું અનોખું તપ, જાણો શું કર્યું?

World Cup 2023, IND vs AUS : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા વિશ્વકપ 2023ના ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જિત માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હાલ પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન ભારતની સ્થિતિ નાજુક છે. ત્યારે હવે કિન્નર સમાજ પણ ભારતની જિત માટે પ્રાર્થના કરવામાં પાછળ નથી.

आगे पढ़ें

8 દિવસથી સુરંગમાં ફસાયેલા મજુરોને બચાવવા મહાઅભિયાન

Uttarkashi Tunnel Collapse : ઉત્તરકાશીમાં 41 મજુરો છેલ્લા 8 દિવસથી સુરંગમાં ફસાયેલા છે. ત્યારે તેઓને બહાર કાઢવા ઘણાં પ્રયાસો કરાયા છે પણ હજુ સુધી સફળતા મળી નથી. મોટા મોટા મશીનો પર્વતોને કાપી રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, બીજી બાજુ વર્ટિકલ ડ્રીલિંગ દ્વારા સુરંગમાં ઉતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

आगे पढ़ें

ICC World Cup 2023 Reactions Live: ઓસ્ટ્રેલિયા ટીમ હકદાર બની વર્લ્ડ કપ

Shivangee R Khabri Media ભારત ટીમ ઉપર પડી કાંગારુ ટીમ ભારી. ૭ વિકેટ થી જીતી ટીમ ઇંગ્લેન્ડ 19/11/2023 21:14:52 ઓસ્ટ્રેલિયા હવે જીતથી માત્ર 11 રન દૂર છે. 44 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 230 રન છે. ટ્રેવિસ હેડ 129 અને માર્નસ લેબુશેન 57 પર છે. બંનેએ પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી છે. IND vs […]

आगे पढ़ें

વાંચો શું સાચે જ અકબર એ અનારકલી ને દીવારમાં ચૂંટવામાં આવી?

Shivangee R Khabri Media Gujarat જ્યારે તે 26 વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે 16 લગ્ન કર્યા હતા. પરંતુ જ્યારે અનારકલી જોવા મળી ત્યારે એક મોટા વિદ્રોહનો પાયો નંખાયો અને બંનેની વાર્તા ઇતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગઈ. હેરમમાં મોટી સંખ્યામાં મહિલાઓના કિસ્સામાં, બાદશાહ અકબરના વાલી અહદ સલીમ (જહાંગીર)નું નામ પણ ઈતિહાસમાં નોંધાયેલું છે. તેમની પત્નીઓ, […]

आगे पढ़ें

સાવધાન : ક્યાંક તમારી સારવાર કરનાર ડૉક્ટર નકલી તો નથી ને?

New Delhi : દિલ્હીમાં પોલીસે મોતના સોદાગર બની લોકોના ઓપરેશન કરતી નકલી ડોક્ટર (Fake Doctor) ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌભાંડમાં 4 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ડૉ. નિરજ અગ્રવાલ, તેની પત્ની પૂજા અને સર્જન ડોક્ટર જસપ્રિત સિંહ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણકારી મળી છે કે આ લોકો ગ્રેટર કૈલાસ વિસ્તારમાં અગ્રવાલ મેડિકલ સેન્ટર (Agarwal Medical Center)ના નામે એક નર્સિંગ હોમ ચલાવી રહ્યાં હતા.

आगे पढ़ें
છત્તીસગઢમાં (Chhattisgarh) શુક્રવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ત્યારથી,

Chhattisgarh: કડકાઈની અસર, બિલાસપુર રેન્જમાં કરોડોની રોકડ અને ઝવેરાત જપ્ત

છત્તીસગઢમાં (Chhattisgarh) શુક્રવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ત્યારથી,

आगे पढ़ें
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના ઉરી (Uri) સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Jammu-Kashmir: સેનાએ ઉરીમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર, નિષ્ફળ બનાવ્યો ઘૂસણખોરીનો પ્રયાસ

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના ઉરી (Uri) સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

आगे पढ़ें

Jammu Bus Accident: ડોડોમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબકી બસ

Jummu Bus Accident : જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં 10 લોકોના મોત થયા છે. ઘટના ડોડો જિલ્લાના અસ્સર વિસ્તારની હોવાનું જણાવાઈ રહ્યું છે. અહીં એક બસ મુસાફરો સાથે ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી છે. પરંતું આ ભયાનક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

आगे पढ़ें

Earthquake : કારગીલમાં ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

Earthquake In Ladakh : છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતમાં ભૂકંપનું પ્રમાણ વધતા લોકોમાં ડરનો માહોલ છે. થોડા દિવસો પહેલા ભૂટાનમાં આવેલા ભૂકંપના કારણે ભારે જાનહાનિ થઈ હતી. ત્યારે આજે ફરી ઉત્તર ભારતમાં કારગીલ નજીક ધરા ધ્રુજતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાને લીધે કોઈ જાનમાલનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું નથી.

आगे पढ़ें
બાળકો દેશનું ભવિષ્ય છે. આપણે બધા બાળપણથી જ દર વર્ષે બાળ દિવસની (Children’s Day) ઉજવણી કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે માત્ર 14 નવેમ્બરે જ શા માટે બાળ દિવસ ઉજવવામાં આવે છે?

Children’s Day 2023: ભારતમાં 14 નવેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે બાળ દિવસ ?

બાળકો દેશનું ભવિષ્ય છે. આપણે બધા બાળપણથી જ દર વર્ષે બાળ દિવસની (Children’s Day) ઉજવણી કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે માત્ર 14 નવેમ્બરે જ શા માટે બાળ દિવસ ઉજવવામાં આવે છે?

आगे पढ़ें

Agra Gang Rape : 8 હેવાનોએ મહિલાને પીંખી નાખી, CCTV ફૂટેજ વાયરલ

Agra Gang Rape : આગ્રાના હોમ સ્ટેમાં મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ, મનિષ, રવિ, દેવ કિશોર ઉર્ફે છોટા, રીયા, સોનું અને અશોક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં એક અજ્ઞાત સહિત 3 આરોપી હજુ પણ ફરાર છે. જેની પોલીસે શોધખોળ આદરી છે.

आगे पढ़ें

મુજફ્ફરનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ભયંકર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે. ટ્રકની ટક્કરથી કારનું પડીકુ વળી ગયું હતુ. અકસ્માત બાદ રોડ રક્તરંજિત થઈ ગયો હતો. આ ઘટના છપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રામપુર ચોકડીની છે.

आगे पढ़ें

Uttarakhand Tunnel Collapse : 48 કલાકથી મોત સામે ઝઝુમી રહી છે 40 જિંદગી

Uttarakhand Tunnel Collapse : રવિવારે ઘટેલી ટનલ દુર્ઘટનામાં આશરે 40 મજૂરો ફસાયા છે. તેને બચાવવા રેસ્ક્યુ ટીમ સતત પ્રયાસ કરી રહી છે. હાલ તમામ મજૂરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને 48 કલાક પસાર થઈ ચૂક્યા છે. હાલ તેઓને બહાર કાઢવા 900 મિમીનો સ્ટીલનો પાઇપ નાખવામાં આવ્યો છે.

आगे पढ़ें
એક સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે આર્થિક ગુનાના મામલામાં અટકાયતમાં લેવાયેલા લોકોને હાથકડી ન પહેરાવવી જોઈએ. ઉપરાંત, તેમને હત્યા અને દુષ્કર્મ જેવા જઘન્ય કેસના ગુનેગારો સાથે ન રાખવા જોઈએ.

સંસદીય સમિતિની ભલામણ, ન પહેરાવવી જોઈએ આર્થિક ગુનેગારોને હાથકડી

એક સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે આર્થિક ગુનાના મામલામાં અટકાયતમાં લેવાયેલા લોકોને હાથકડી ન પહેરાવવી જોઈએ. ઉપરાંત, તેમને હત્યા અને દુષ્કર્મ જેવા જઘન્ય કેસના ગુનેગારો સાથે ન રાખવા જોઈએ.

आगे पढ़ें
દિવાળીના બીજા દિવસે એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કેમ કે મેંગલુરુમાં એક ખાનગી મેડિકલ કોલેજની 20 વર્ષીય MBBS વિદ્યાર્થીનીએ સોમવારે આત્મહત્યા કરી

Mengaluru: મેંગલુરુમાં MBBSની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી કૂદીને કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ

દિવાળીના બીજા દિવસે એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કેમ કે મેંગલુરુમાં એક ખાનગી મેડિકલ કોલેજની 20 વર્ષીય MBBS વિદ્યાર્થીનીએ સોમવારે આત્મહત્યા કરી

आगे पढ़ें
મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે મૈતેઈ (Meitei) સમુદાયના 9 સંગઠનોને ઉગ્રવાદી સંગઠન જાહેર કર્યા છે. ઉપરાંત આ સંગઠનો પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Manipur Violence: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, મૈતેઈ સમુદાયના આ સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે મૈતેઈ (Meitei) સમુદાયના 9 સંગઠનોને ઉગ્રવાદી સંગઠન જાહેર કર્યા છે. ઉપરાંત આ સંગઠનો પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

आगे पढ़ें
કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે આદિવાસીઓને આપશે 24,000 કરોડની ભેટ , PVTG ડેવલપમેન્ટ મિશન કરશે લોન્ચ

કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

आगे पढ़ें
સંસદમાં લાંચ લઈને પ્રશ્નો પૂછવાના આરોપોમાં ઘેરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)ને તેમની પાર્ટીએ નવી જવાબદારી સોંપી છે.

Cash for Query: લાંચકાંડમાં ઘેરાયેલા મહુઆ મોઇત્રાને મમતા બેનર્જીએ સોંપી TMCમાં નવી જવાબદારી

સંસદમાં લાંચ લઈને પ્રશ્નો પૂછવાના આરોપોમાં ઘેરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)ને તેમની પાર્ટીએ નવી જવાબદારી સોંપી છે.

आगे पढ़ें

હૈદરાબાદમાં મોટી દુર્ઘટના, 9 લોકોના મોત

હૈદરાબાદમાં એક કાર રિપેરિંગ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. અહીં કારનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતુ. તે દરમિયાન પાસે રાખેલા એક કેમિકલમાં આગ લાગી ગઈ હતી.

आगे पढ़ें
New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

દિલ્હીની હવા બની જીવલેણ, PM2.5માં 140% થયો વધારો

New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

आगे पढ़ें

Uttarakhand Tunnel Accident : 24 કલાકથી સુરંગમાં ફસાઈ 40 જિંદગી

Uttarakhand Tunnel Accident : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે ભયંકર દુર્ઘટના ઘટી હતી. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર સિલક્યારાથી ડંડાલગાંવ વચ્ચે નિર્માણાધિન સુરંગનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેમાં કામ કરી રહેલા આશરે 40 જેટલા શ્રમિકો અંદર ફસાઈ ગયા છે. સુરંગ દુર્ઘટનાને 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 60 મીટર સુધી માટી દૂર કરવામાં આવી છે. હજુ પણ 30થી 35 મીટર માટી હટાવવાની બાકી છે.

आगे पढ़ें

આધાર કાર્ડની છેતરપિંડીથી બચવું છે? અત્યારે જ કરી લો આ કામ

Aadhaar Biometric : બાયોમેટ્રિક લૉકિંગ/અનલૉકિંગ એ એક એવી સેવા છે જે આધાર ધારકને તેના બાયોમેટ્રિક્સને અસ્થાયી રૂપે લૉક અને અનલૉક કરવાની મંજૂરી આપે છે.

आगे पढ़ें
Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

PM મોદીએ લેપચામાં સેનાના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી, શેર કરી સુંદર તસ્વીરો

Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

आगे पढ़ें

નવા નાસ્ત્રેદમસે કરી ડરામણી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું?

નવા નાસ્ત્રેદમસ તરીકે જાણીતા એક સાઇકિક Craig Hamilton-Parkerએ હાલમાં વર્ષ 2024ને લઈ મોટી ભવિષ્યવાણીઓ કરી છે. તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ ‘કોફી વિથ ક્રેગ’ પર એક નવો એપિસોડ અપલોડ કર્યો છે. જે ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી છે.

आगे पढ़ें

Uttarakhand : સુરંગ ધરાશાયી થતા 20 થી 25 મજૂરો ફસાયાની આશંકા

Uttarakhand : ઉત્તરાખંડમાં સુરંગ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં બ્રાહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલક્યારાના ડંડાલગાંવ સુધી નવયુગા કંપનીની નિર્માણાધિન સુરંગ ધરાશાહી થવાની ઘટના બનાવા પામી છે.

आगे पढ़ें
આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

PM નરેન્દ્ર મોદી હિમાચલના લેપચામાં સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી, દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

आगे पढ़ें

Sonipat : હાઇરાઈઝ બિલ્ડીંગમાં આગનું તાંડવ

Sonipat : દિવાળીની પૂર્વ સંધ્યાએ હરિયાણાના સોનિપત જિલ્લામાં આવેલી સોસાયટીની હાઇરાઈઝ બિલ્ડીંગમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નં. 44 પર આવેલી એપેક્સ ગ્રીન નામની સોસાયટીના સી બ્લોકમાં 7માં માળે આગનું તાંડવ જોવા મળ્યું હતુ.

आगे पढ़ें
Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

રામનગરી અયોધ્યાએ 22 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સીએમ યોગીએ સ્વીકાર્યું પ્રમાણપત્ર

Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

आगे पढ़ें
માનવતાને શરમાવે તેવી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કર્યું.

Rajasthan: ખાખીને કલંકિત કરતી ઘટના આવી સામે, પોલીસ કર્મીએ કર્યું ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

માનવતાને શરમાવે તેવી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કર્યું.

आगे पढ़ें

બ્લુ આધાર કાર્ડ વિશે ક્યારેય સાંભળ્યું છે? જાણો શું છે બ્લુ આધાર કાર્ડ

આપણે બધા જાણીએ છીએ કે આધાર કાર્ડ (Aadhaar Card) કેટલું મહત્વનું ડોક્યુમેન્ટ છે. જી હા આધાર કાર્ડ(Aadhaar Card) દરેક નાગરિક માટે જરૂરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજમાંથી એક છે. ભારતમાં વ્યક્તિએ તેની ઓળખ બતાવવા માટે આધાર કાર્ડ(Aadhaar Card) જરૂરી છે. આધાર કાર્ડ(Aadhaar Card) તમામ સરકારી કામો માટે જરૂરી દસ્તાવેજમાંથી એક છે. બેંક એકાઉન્ટ ખોલાવવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, પાસપોર્ટ બનાવડાવો હોય કે એલપીજી સિલિન્ડર સબસિડી લેવી હોય. આ તમામ જગ્યાએ આધાર નંબરની જરૂર પડે છે.

आगे पढ़ें

બેંગલુરૂમાં યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત 2024નો ભવ્ય રોડ શૉ

વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે રોડ શો યોજ્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનું પ્રતિનિધિમંડળ વન-ટુ-વન મીટિંગોમાં વિવિધ ક્ષેત્રોના 19 ઉદ્યોગ અગ્રણીઓને મળ્યું હતું.

आगे पढ़ें
New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે MPs/MLAs સામેના ફોજદારી કેસો અંગે માર્ગદર્શિકા કરી જારી

New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

आगे पढ़ें

રાષ્ટ્રીય ચેનલોની ટીઆરપી આવી ગઈ છે… કોણ ઉપર છે… કોણ નીચે છે?

રાષ્ટ્રીય સમાચાર ચેનલોની ટીઆરપી આવી ગઈ છે. જે મુજબ આ વખતે પણ TV9 ભારતવર્ષ પ્રથમ ક્રમે ધ્વજ ધરાવે છે. ન્યૂઝ18 ઇન્ડિયા બીજા સ્થાને પહોંચી ગયું છે જ્યારે ઇન્ડિયા ટીવી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. બાકીની ચેનલોની ટીઆરપી નીચે મુજબ છે.

आगे पढ़ें

Jammu : સરહદ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા યુદ્ધ વિરામનો ભંગ

Jammu : ભારત પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યારે જમ્મુમાં સંભાગના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર મોડી રાત્રે પાકિસ્તાને ફરીવાર યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. બીએસએફ દ્વારા પાકિસ્તાનના ફાયરિંગનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

आगे पढ़ें
ભારતમાં પેટન્ટ ફાઇલિંગની અરજીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. બુધવારે તેમણે કહ્યું કે આ યુવાનોના વધતા નવીનતમ ઉત્સાહને દર્શાવે છે અને આવનારા સમય માટે ખૂબ જ સકારાત્મક સંકેત પણ છે.

પેટન્ટ ફાઇલિંગમાં થયો વધારો, PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી

ભારતમાં પેટન્ટ ફાઇલિંગની અરજીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. બુધવારે તેમણે કહ્યું કે આ યુવાનોના વધતા નવીનતમ ઉત્સાહને દર્શાવે છે અને આવનારા સમય માટે ખૂબ જ સકારાત્મક સંકેત પણ છે.

आगे पढ़ें

આજે છે નોટ બંધીની વરસી, રાહુલ ગાંધી એ “કાવતરું કહી ને બિરદાવી”

Shivangee R Khabri Media Gujarat Rahul Gandhi on Demonetization :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સુનિયોજિત કાવતરું હતું. આના દ્વારા રોજગાર છીનવાઈ ગયો અને અસંગઠિત અર્થતંત્રની કમર તૂટી ગઈ. તેમણે ડિમોનેટાઇઝેશનને એક હથિયાર ગણાવ્યું જેની મદદથી તેઓ 609માં સ્થાનેથી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. આજે નોટબંધીને સાત વર્ષ વીતી ગયા છે. […]

आगे पढ़ें

MP Election 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગણાવી શિવરાજસિંહની સિદ્ધિઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરતા રાજ્યમાં ફરી ભાજપ સરકાર બનાવવાની અપલી કરી છે. તેઓએ ‘ડબલ એન્જિન’ સરકારનો લાભ ગણાવતા કહ્યું કે, સંબંધિત રાજ્યને કેન્દ્ર તરફથી વધુ રૂપિયા મળે છે, જેથી તેનો ઉપયોગ વિકાસ માટે કરી શકાય.

आगे पढ़ें

મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ નિતિશ કુમારે માંગી માફી, કહ્યું…

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે વિધાનસભામાં સેક્સ એજ્યુકેશનને લઈ આપેલા પોતાના ભાષણમાં કહ્યું, કે મેં તો મહિલાઓના શિક્ષણની વાત કરી હતી. મેં એમ જ કહ્યું હતુ, જો કોઈને દુ:ખ થયું હોય તો માફી માંગુ છું. ત્યાર બાદ સીએમ નિતિશ કુમારે વિધાનસભામાં માફી પણ માંગી છે.

आगे पढ़ें

પર્યાવરણ અને જળ સંસાધનો વિશે નાગરિકોને જાગૃત કરવાની પહેલ

Shivangee R Khabri Media Gujarat ઘન કચરાને દૂષિત કરતા જળાશયોના નિકાલની તાતી જરૂરિયાત છે અને આપણામાંથી દરેકે આગળ આવીને આપણી નદીઓના સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દ્વારા ગંગા ઉત્સવ- નદી મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન 4 નવેમ્બરના રોજ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. ગંગા ઉત્સવ 2023 એ સંગીત, નૃત્ય, […]

आगे पढ़ें

Chhattisgarh Elections 2023: મતદાન દરમિયાન થઈ અથડામણ

Chhattisgarh Elections 2023: છત્તીસગઢના કાંકેરના બાંદે પોલીસ સ્ટેશનની હદમાં નક્સલિઓ અને બીએસએફ અને ડીઆરજી ટીમ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ઘટના સ્થળે AK47 મળી આવી છે. હાલ આ વિસ્તારમાં શોધખોળ શરૂ છે. છત્તીસગઢ પોલીસે કહ્યું, કે કેટલાક નક્સલિઓ ઘાયલ અથવા મોત થયાની શક્યતા છે. કાંકેરના એસપી દિવ્યાંગ પટેલે અથડામણની પુષ્ટિ કરી છે. કાંકેરમાં નક્સલિઓએ ગોળીબારીમાં AK47 રાઇફલનો ઉપયોગ કર્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.

आगे पढ़ें
ભારતે મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ (Abdul Kalam Island) પરથી તેની સપાટીથી સપાટી પર માર મારનાર શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) 'પ્રલય' (Pralay Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

Odisha: બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું કરવામાં આવ્યું સફળ પરીક્ષણ

ભારતે મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ (Abdul Kalam Island) પરથી તેની સપાટીથી સપાટી પર માર મારનાર શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) ‘પ્રલય’ (Pralay Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

आगे पढ़ें
IIT કાનપુરના ATMAN (Advanced Technologies for Monitoring Air-quality iNdicators) સેન્ટર ઑફ એક્સેલન્સ ઑફ ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ ઉત્તર ભારતના

‘આત્મન’ જણાવશે ક્યાં છે કેટલું હવા પ્રદૂષણ, IIT કાનપુરે તૈયાર કર્યું આ ઉપકરણ

IIT કાનપુરના ATMAN (Advanced Technologies for Monitoring Air-quality iNdicators) સેન્ટર ઑફ એક્સેલન્સ ઑફ ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ ઉત્તર ભારતના

आगे पढ़ें
Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

જાણો, ભારતના ગૌરવ મહાન વૈજ્ઞાનિક C V Raman વિશે રસપ્રદ માહિતી

Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

आगे पढ़ें

શું છે મહાદેવ સટ્ટાબાજીની એપનો વિવાદ, બની ગયો હાઈપ્રોફાઈલ કેસ

Shivangee R Khabri Media Gujarat છત્તીસગઢમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય જંગ છેડાઈ ગયો છે. મહાદેવ બેટિંગ એપનો મુદ્દો છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાનો વિષય છે. શુક્રવારે, 3 નવેમ્બરના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા ચૂકવ્યા […]

आगे पढ़ें

Elvish Yadav Case : શા માટે કરાઈ પોલીસ ઈન્ચાર્જ પર કાર્યવાહી?

Elvish Yadav Case : બિગ બોસ ઓટીટી 2ના વિજેતા અને જાણતાં યુટ્યુબર એલ્વિશ યાદવ હાલ ખૂબ ચર્ચામાં છે. એક સાપ સાથેનો વિડિયો સામે આવ્યાં બાદ તેના પર વિવાદ શરૂ થયો છે. નોઇડામાં તેના વિરુદ્ધ કેસમા પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતું હવે સાપ વાળા કેસમાં એલ્વિશ યાદવનુ નામ ચડાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર મોટી કાર્યવાહી થઈ છે. આ કેસમાં નોઇડા સેક્ટર 49 પોલીસ સ્ટેશન ઈનચાર્જ પર કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ કમિશ્નર, આનંદ કુલકર્ણીએ જણાવ્યું, કે વધતા અપરાધો પર અંકુશ લગાવામાં અને વિશ્લેષણમાં બેદરકારીને લઈ પોલીસ સ્ટેશન ઈનચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

आगे पढ़ें

Karnataka Politics: શું કર્ણાટકમાં પણ મહારાષ્ટ્રવાળી થશે?

Karnataka Politics: બીજેપી નેતા અને પૂર્વ ધારાસભ્ય મુરુગેશ નિરાનીના દાવાએ કર્ણાટકના રાજકારણમાં ફરી ખળભળાટ મચાવી દીધો છે. તેઓએ શનિવારે વિજયપુરામાં કહ્યું, કે ઓછામાં ઓછા 50 કોંગ્રેસ ધારાસભ્ય જલ્દી જ બીજેપીમાં જોડાશે. બીજેપી નેતાના આ નિવેદન પર ઉદ્યોગ મંત્રી એમબી પાટિલએ પણ પલટવાર કર્યો છે.

आगे पढ़ें
New Delhi: દિલ્હી સરકારે તેના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા બોનસ આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકારમાં કામ કરતા ગ્રુપ બી નોન-ગેઝેટેડ અને ગ્રુપ સીના 80 હજાર કર્મચારીઓને આ લાભ મળશે. દરેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે.

કેજરીવાલ સરકારની દિવાળી ભેટ, આપશે 80 હજાર કર્મચારીઓને બોનસ

New Delhi: દિલ્હી સરકારે તેના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા બોનસ આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકારમાં કામ કરતા ગ્રુપ બી નોન-ગેઝેટેડ અને ગ્રુપ સીના 80 હજાર કર્મચારીઓને આ લાભ મળશે. દરેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે.

आगे पढ़ें

Rajasthan Accident : રેલવે ટ્રેક પર બસ ખાબકા 4 લોકોના મોત

Rajasthan Accident : રાજસ્થાનના દોસામાં મોડી રાત્રે એક ભયંકર દુર્ઘટના સામે આવી હતી. હરિદ્વારથી જયપુર જઈ રહેલી બસ પુલ નીચે ખાબકતા 4 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ સામેલ છે. બીજી બાજુ રેલવે ટ્રેક પર બસ ખબકતા જયપુર-દિલ્હી રૂટની ટ્રેનો રોકવામાં આવી છે. બસ રેલવે ટ્રેક પર ખાબકી હોવાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

आगे पढ़ें
રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ મહિલા સૈન્ય કર્મચારીઓને સમાન માતૃત્વ, બાળ સંભાળ અને દત્તક રજા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું કે આ નિર્ણય સશસ્ત્ર દળોમાં તમામ રેન્ક પર મહિલાઓની "સમાવેશક ભાગીદારી" સુનિશ્ચિત કરવા સંરક્ષણ પ્રધાનના વિઝનને અનુરૂપ છે.

મહિલા સૈન્ય કર્મચારીઓને મળશે સમાન માતૃત્વ અવકાશ, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી

રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ મહિલા સૈન્ય કર્મચારીઓને સમાન માતૃત્વ, બાળ સંભાળ અને દત્તક રજા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું કે આ નિર્ણય સશસ્ત્ર દળોમાં તમામ રેન્ક પર મહિલાઓની “સમાવેશક ભાગીદારી” સુનિશ્ચિત કરવા સંરક્ષણ પ્રધાનના વિઝનને અનુરૂપ છે.

आगे पढ़ें

Chhattisgarh Election 2023: કોંગ્રેસે જાહેર કર્યું ઘોષણા પત્ર

Chhattisgarh Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ રવિવારે ઘોષણા પત્ર જાહેર કર્યું. ઘોષણા પત્ર જાહેર કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, કે તેની સરકાર આવશે તો રાજ્યમાં અનુસુચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ અને અલ્પસંખ્યકોની જાતિ આધારિત જનગણના કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું, કે તેનાથી તે જાતિઓની રાજકીય લાભ સિવાય સરકારને તેમના માટે વિશેષ યોજના બનાવી તેમને સામાજિક અને આર્થિક લાભ પણ આપશે.

आगे पढ़ें
કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરતી પ્રતિમાની તેના બેંગલુરુમાં તેના ઘરમાં જ છરીના ઘા મારીને હત્યા નીપજવવામાં આવી હતી. પોલીસે હુમલાખોરની શોધ આદરી છે.

Bengaluru: મહિલા અધિકારીની તેના ઘરમાં ઘૂસીને હત્યા, પોલીસે આદરી શોધખોળ

કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરતી પ્રતિમાની તેના બેંગલુરુમાં તેના ઘરમાં જ છરીના ઘા મારીને હત્યા નીપજવવામાં આવી હતી. પોલીસે હુમલાખોરની શોધ આદરી છે.

आगे पढ़ें
દિવાળીનો તહેવાર નજીક છે, તેથી આ શુભ અવસર પર લોકો એકબીજાને ભેટ અને ઉપહાર આપે છે. પરંતુ ભારતમાં હજુ પણ એવું જોવા મળે છે કે દિવાળીના નામે કંપનીઓ માત્ર ખાનપૂર્તિનું જ આપે છે. આવી સ્થિતિમાં હરિયાણાની એક પેઢીએ અજાયબી કરી બતાવી છે. કારણ કે પંચકુલાની આ ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. લોકોને આ સમાચારની જાણ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

દિવાળીની ભેટમાં આ કંપનીએ કર્મચારીઓને આપી SUV, પટાવાળાને પણ આપી કાર

દિવાળીનો તહેવાર નજીક છે, તેથી આ શુભ અવસર પર લોકો એકબીજાને ભેટ અને ઉપહાર આપે છે. પરંતુ ભારતમાં હજુ પણ એવું જોવા મળે છે કે દિવાળીના નામે કંપનીઓ માત્ર ખાનપૂર્તિનું જ આપે છે. આવી સ્થિતિમાં હરિયાણાની એક પેઢીએ અજાયબી કરી બતાવી છે. કારણ કે પંચકુલાની આ ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. લોકોને આ સમાચારની જાણ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

आगे पढ़ें

Israel-Hamas War: યુદ્ધને લઈ પ્રિયંકા ગાંધી ભડકી, કહ્યું…

Israel-Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ છે. ત્યારે દુનિયાના અનેક દેશો યુદ્ધ વિરામની તરફેણમાં છે. બંને બાજુથી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે ભારતમાં પણ આ યુદ્ધ પર વિરામ લાગે તેને લઈ માંગ ઉઠી છે. કોંગેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઘણીવાર ઇઝરાયલ અને હમાસ યુદ્ધને લઈ નિવેદન આપ્યું છે. ત્યારે વધુ એક વાર ટ્વિટર પર નિવેદન આપતા લખ્યું છે, કે “આશરે 10 હજાર લોકો, જેમાં 5 હજારથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. તેમનો નરસંહાર કરવામાં આવ્યો છે.”

आगे पढ़ें

નિષ્ણાતોએ ચેતવણી આપી આ 4 વાયરસ 2050 સુધીમાં તબાહી મચાવી દેશે

Shivangee R Khabri Media Gujarat એક રિપોર્ટ અનુસાર, 1963 થી 2019 સુધી, વિશ્વમાં ઇબોલા અને મારબર્ગ વાયરસના 17 હજારથી વધુ પીડિતોના મોત થયા છે. પરંતુ 2050 સુધીમાં તેમની સંખ્યા 12 ગણી વધી જશે. માણસે કુદરત સાથે ઘણું રમ્યું છે. પોતાના લોભને લીધે, તેઓએ એવી વસ્તુઓ બનાવી, જેના પરિણામો આજે મનુષ્ય પોતે ભોગવી રહ્યા છે. ભગવાને […]

आगे पढ़ें

MP Election 2023 : અમિત શાહે કમલનાથને લીધા આડે હાથ

MP Election 2023 : વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જનસભા સંબોધતા શાહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ આરોપ લગાવતા કહ્યું, કે કમલનાથે સાડા ત્રણસો કરોડનું મોજરબેયર કૌભાંડ આયર્યું. 2400 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં નામ આવ્યું. 600 કરોડનું ઈફ્કો કૌભાંડ આર્યું. 25 હજાર કરોડ રૂપિયાનું દેવામાફી કૌભાંડ આચર્યું. આટલી ઉંમર થઈ ગઈ છે, પેટ નથી ભરાયું કે શું? શું કરવું છે ભાઈ?

आगे पढ़ें

Delhi Pollution : વાયુ પ્રદુષણે તોડ્યાં તમામ રેકોર્ડ

Delhi Pollution : દિલ્હીમાં હવાના પ્રદુષણની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. શુક્રવારે દિલ્હીનો AQI 460 પહોંચી ગયો હતો. જેને લીધે દિલ્હી જાણે ગેસની ચેમ્બરમાં ફેરવાય ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વાયુ પ્રદુષણે દિલ્હીમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં છે.

आगे पढ़ें

દિલ્હી-એનસીઆર, યુપી, ઉત્તરાખંડ અને બિહારમાં લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

Shivangee R Khabri Media દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર, ઉત્તરાખંડ અને હરિયાણા સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક આવેલા ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાઈ રાઈઝ સોસાયટીના વિધાનસભા વિસ્તારમાં પણ લોકો એકઠા થયા હતા. ભૂકંપના આંચકા રાત્રે 11.32 […]

आगे पढ़ें

દિવાળી પર પૈસા મેળવવાની 11 પ્રાચીન રીતો

Shivangee R Khabri Media Gujarati દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે. ચાલો જાણીએ દિવાળી પર પૈસા મેળવવાની 11 સરળ રીતો. […]

आगे पढ़ें

એલ્વિશ યાદવ કેસમાં મંત્રી અરુણ કુમાર સક્સેનાનું નિવેદન, કહ્યું- ‘કાયદો દરેક માટે સમાન છે’

Shivangee R Khabri Gujarat Elvish Yadav News: એલ્વિશ યાદવ પર પાર્ટીઓમાં સાપના ઝેરની દાણચોરી કરવાનો આરોપ છે. આ મામલે યુપી સરકારના મંત્રી અરુણ કુમાર સક્સેનાએ કહ્યું છે કે કાયદો દરેક માટે સમાન છે અને દરેકને સજા થશે. Arun Kumar Saxena on Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. આ વખતે […]

आगे पढ़ें
શિયાળાની ઋતુનું આગમન થતાં જ દિલ્હી તેમજ એનસીઆરની હવા ઝેરી બની જાય છે . આ વખતે પણ રાજધાની દિલ્હી સહિત NCR વિસ્તારોમાં વાયુનું પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. ખાસ કરીને દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે.

New Delhi: દિલ્હી બની ગેસ ચેમ્બર, GRAP-3ના પ્રતિબંધો થયા લાગુ

શિયાળાની ઋતુનું આગમન થતાં જ દિલ્હી તેમજ એનસીઆરની હવા ઝેરી બની જાય છે . આ વખતે પણ રાજધાની દિલ્હી સહિત NCR વિસ્તારોમાં વાયુનું પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. ખાસ કરીને દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે.

आगे पढ़ें

ભારત તૈયાર છે ભવ્ય વિજય માટે- જાણો અત્યાર સુધીની સફર

Shiavngee R Khabri Media Gujarat Team India: વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે, વાંચો સેમીફાઈનલમાં પહોંચવાની સંપૂર્ણ story WC 2023 Semi-Final: ટીમ ઈન્ડિયાએ ગુરુવારે (2 નવેમ્બર) શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ વર્લ્ડ કપમાં તેણે અત્યાર સુધીની તમામ મેચો જીતી છે. Team India in WC 2023: ટીમ […]

आगे पढ़ें

Chhattisgarh Election 2023: પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું…

Chhattisgarh Election 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભા સંબોધિત કરી. પીએમ મોદીએ સત્તારૂઢ કોંગ્રસ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, “જ્યાં આ પાર્ટી (Congress) હોય ત્યાં વિકાસ શક્ય જ નથી.”

आगे पढ़ें

2000 ની નોટ જમા કરાવી છે અને લાઈનમાં નથી ઉભવું વાંચી લ્યો ટિપ્સ

Shivangee R Khabri Media Gujarat 2000 Rupees Notes: આરબીઆઈએ એક પ્રેસ નોટ દ્વારા માહિતી આપી છે કે લોકો હજુ પણ રૂ. 2000ની નોટો તેની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે. 2000 Rupees Notes Deposit: જો તમે પણ એવા લોકોમાંથી છો જેમણે અત્યાર સુધી રૂ. 2000ની નોટ જમા કરાવી નથી અને બેન્ક […]

आगे पढ़ें

અમિત શાહે પોતાની ત્રણ દિવસમાં આપ્યા જીતના 10 મંત્રો MP ELECTION

Shivangee R Khabri Media Gujarat MP Assembly Election 2023:  અમિત શાહે ભાજપના કાર્યકરોને નારાજ કોંગ્રેસના નેતાઓ અને બળવાખોર ઉમેદવારો પર પણ હુમલો કરવાની સૂચના આપી છે. આ ઘણી સીટો પર 5% સુધીનો ફાયદો આપી શકે છે. Amit Shah MP Visit: 2023ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)નું સૌથી મોટું સૂત્ર છે ‘મોદી સાંસદના […]

आगे पढ़ें

લિકર સ્કેમમાં કેજરીવાલની ધરપકડની આશંકા, જાણો શું છે મુખ્યમંત્રીની ધરપકડના નિયમો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન મોકલ્યું છે. તેઓને આ સમન્સ કથિત લિકર સ્કેમ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ મામલે મોકલવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે મુખ્યમંત્રીની ધરપકડ માટે શું નિયમો છે?

आगे पढ़ें

INDIA ગઠબંધનમાં PM પદનું દાવેદાર કોણ?

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા માટે દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે છત્તીસગઢમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રચાર કરતા રેલી સંબોધિ હતી. એટલું જ નહિ તેઓએ Lok Sabha Election 2024માં પીએમ પદના ઉમેદવારથી લઈ છત્તીસગઢમાં કોંગ્રસે ક્યાં મુદ્દે ચૂંટણી લડશે? તે વિશે ચર્ચા કરી હતી.

आगे पढ़ें
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ ઘણી જૂની છે. 1997 માં, મરાઠા સંઘ અને મરાઠા સેવા સંઘે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે પ્રથમ મોટું મરાઠા આંદોલન શરૂ કર્યું હતું.

Maratha Reservation: મહારાષ્ટ્રના આ જીલ્લામાં રહેશે 48 ક્લાક ઇન્ટરનેટ બંધ, જાણો કારણ

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ ઘણી જૂની છે. 1997 માં, મરાઠા સંઘ અને મરાઠા સેવા સંઘે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે પ્રથમ મોટું મરાઠા આંદોલન શરૂ કર્યું હતું.

आगे पढ़ें

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકા, 3.2ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી

Shivangee R Khabri Media Gujarat બુધવારે (1 નવેમ્બર) બપોરે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પર્વતીય રાજ્યોના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ક્યાંયથી પણ જાનહાની કે જાનમાલના નુકસાનના અહેવાલ નથી. જમ્મુ કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે (1 નવેમ્બર) બપોરે 12:22 વાગ્યે અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્ર જમ્મુના ડોડામાં જમીનથી […]

आगे पढ़ें

મમતા બેનર્જીએ કહ્યું, ‘ભાજપ ચૂંટણી પહેલા તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવા માંગે છે’

Shivangee R Khabri Media Gujarat Mamata Banerjee comments On Arvind Kejriwal: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે અને CM મમતા બેનર્જીએ Appleના હેકિંગ એલર્ટ પર કેન્દ્ર સરકારને ઘેરી છે. Arvind Kejriwal Summon: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED સમન્સ મોકલવા માટે કેન્દ્ર સરકાર પર […]

आगे पढ़ें

ચૂંટણી બોન્ડ રાજનીતિમાં કાળા નાણાંના પ્રવેશને અટકાવે છે, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની અરજી

Shivangee R Khabri Media Gujarat બુધવારે સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડના મામલાની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એસસી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે દરેક સરકારે ચૂંટણી પ્રક્રિયામાંથી કાળા નાણાને દૂર કરવા માટે કોઈને કોઈ સિસ્ટમ અપનાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે. અનેક પદ્ધતિઓ અજમાવવા છતાં પણ કાળા નાણાના જોખમનો સામનો […]

आगे पढ़ें
Indian Navyએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલ (BrahMos missile)નું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌસેનાએ માહિતી આપી છે કે મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું છે અને લોન્ચ કરાયેલી મિસાઈલે તમામ પરીક્ષણો પૂર્ણ કરી લીધા છે.

બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલનું Indian Navyએ કર્યું પરીક્ષણ

Indian Navyએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલ (BrahMos missile)નું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌસેનાએ માહિતી આપી છે કે મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું છે અને લોન્ચ કરાયેલી મિસાઈલે તમામ પરીક્ષણો પૂર્ણ કરી લીધા છે.

आगे पढ़ें

મરાઠા અનામત આંદોલન : ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા ઠપ્પ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલને જુવાળ પકડ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની માંગને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ હિંચક તોફાનો ફાટી નીકળતા મહારાષ્ટ્ર જ નહિ ગુજરાત સુધી તેની અસર પહોંચી છે.

आगे पढ़ें
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 'ભારતમાં રોડ અકસ્માતો-2022' પર વાર્ષિક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલ એશિયા પેસિફિક રોડ એક્સિડન્ટ ડેટા (APRAD) બેઝ પ્રોજેક્ટ હેઠળ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા

ગત વર્ષે રોડ એક્સિડન્ટમાં દોઢ લાખથી વધારે લોકોએ ગુમાવ્યો જીવ, સરકારે બહાર પાડ્યો અહેવાલ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ‘ભારતમાં રોડ અકસ્માતો-2022’ પર વાર્ષિક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલ એશિયા પેસિફિક રોડ એક્સિડન્ટ ડેટા (APRAD) બેઝ પ્રોજેક્ટ હેઠળ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા

आगे पढ़ें

iPhone 1 સેકન્ડમાં હેક થઈ શકે છે! આ રીતે અંગત માહિતીની ચોરી થઈ શકે છે

Shivangee R Khabri Media Rajkot iPhone Hacking: આઇફોન વિશે હંમેશા એવો ખ્યાલ રહ્યો છે કે તેને હેક કરી શકાતો નથી. એપલે એવો પણ દાવો કર્યો છે કે iPhone ખૂબ જ સુરક્ષિત સ્માર્ટફોન છે. એન્ડ્રોઇડની તુલનામાં તે એકદમ સલામત માનવામાં આવે છે. શું આ માન્યતા iPhone વિશે ખરેખર સાચી છે? આ લેખમાં આપણે જોઈશું કે iPhone હેક […]

आगे पढ़ें
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી

PM મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી

आगे पढ़ें
Sardar Patel Jayanti 2023: ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની યાદમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day 2023) ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતી છે, જેમને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જાણો, રાષ્ટ્રનિર્માણમાં સરદાર પટેલના યોગદાન અને રાષ્ટ્રીય એકતા દિવસ વિશે

Sardar Patel Jayanti 2023: ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની યાદમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day 2023) ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતી છે, જેમને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

आगे पढ़ें

‘જો સરદાર પટેલ ન હોત તો ભારતનો આ નકશો પણ અસ્તિત્વમાં ન હોત’.

Shivangee R Khabri Media Gujarat Sardar Vallabhbhai Patel Anniversary: રડાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર, ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે યુનિટી રનને ફ્લેગ ઓફ કર્યું હતું. Amit Shah Ekta Daud: આજે મંગળવારે (31 ઓક્ટોબર) દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં […]

आगे पढ़ें
રેલ્વેએ પ્રાથમિક તપાસમાં આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં હાવડા-ચેન્નઈ લાઇન પર રવિવારે થયેલા ટ્રેન દુર્ઘટના માટે રાયગડા પેસેન્જર ટ્રેનના લોકો પાયલટ અને સહાયક પાયલટને

આંધ્રપ્રદેશ ટ્રેન અકસ્માત માટે રાયગડા પેસેન્જરનો ડ્રાઈવર જવાબદાર, પ્રાથમિક તપાસમાં દાવો

રેલ્વેએ પ્રાથમિક તપાસમાં આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં હાવડા-ચેન્નઈ લાઇન પર રવિવારે થયેલા ટ્રેન દુર્ઘટના માટે રાયગડા પેસેન્જર ટ્રેનના લોકો પાયલટ અને સહાયક પાયલટને

आगे पढ़ें
Train tragedy: આંધ્રપ્રદેશ (Andhrapradesh)ના વિજયનગરમ જિલ્લામાં ગઈકાલે સાંજે બે ટ્રેનો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્ટ કોસ્ટ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે

રાષ્ટ્રપતિએ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત પર વ્યક્ત કર્યો શોક, કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત

Train tragedy: આંધ્રપ્રદેશ (Andhrapradesh)ના વિજયનગરમ જિલ્લામાં ગઈકાલે સાંજે બે ટ્રેનો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્ટ કોસ્ટ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે

आगे पढ़ें

ટીમ ઈન્ડિયા 6 મેચ જીત્યા પછી પણ સેમિફાઈનલ માટે કેમ ક્વોલિફાઈ ન થઈ શકી?

Shivangee R Khabri Media Gujarat World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી આ વર્લ્ડ કપની તમામ 6 મેચ જીતી છે. શું ટીમ ઈન્ડિયા હજુ પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે? આવો અમે તમને જણાવીએ કે આવું કેવી રીતે થઈ શકે. ICC Cricket World Cup 2023: ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ […]

आगे पढ़ें

હાસ્ય યોગ: જાણો સંપૂર્ણ માહિતી

Shivangee R Khabri Media Gujarat હાસ્ય યોગ અથવા કોમેડી યોગ આજે એક લોકપ્રિય પ્રથા છે. જો કે આ એક લાંબા સમયથી ચાલતી પરંપરા છે. નાથ પરંપરામાંથી ઉદ્ભવતા, હાસ્ય યોગની શરૂઆત ગુરુ ગોરખનાથ નામના મહાન ગુરુ દ્વારા કરવામાં આવી હતી. તેમણે યોગની ફિલસૂફી ‘હસીબા ખેલીબા દરિબા ધ્યાન’નો અભ્યાસ અને પ્રચાર કર્યો છે. તેનો અર્થ છે: ‘હસવાની, […]

आगे पढ़ें

શું હાર્ટ એટેકથી થતા મૃત્યુ કોવિડ સાથે જોડાયેલા છે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

Shivangee R Khabri Media Gujarat અમદાવાદ: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચાલતી વખતે હાર્ટ એટેકથી થતા મૃત્યુ પાછળ કોવિડની કડીને જવાબદાર ગણાવી છે. ગુજરાત સહિત દેશમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભાવનગરમાં કહ્યું કે આ માટે કોરોના જવાબદાર છે. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસને લઈને હોબાળો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ […]

आगे पढ़ें

શ્વાસ થયા છે બેહાલ DELHI NCR

Shivangee R Khabri Media Gujarat AQI in Delhi Today:  દિલ્હી-એનસીઆરમાં બગડતી હવાને કારણે શ્વાસના દર્દીઓ માટે દવાઓ બિનઅસરકારક બની રહી છે. આવા દર્દીઓની હાલત ગંભીર બને ત્યારે તેમને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં લાવવા પડે છે. ઘણા દર્દીઓની હાલત એટલી ગંભીર બની જાય છે કે તેમને વેન્ટિલેટર પર ખસેડવા પડે છે. શ્વસન રોગના નિષ્ણાતોના મતે આવા દર્દીઓની સ્થિતિ […]

आगे पढ़ें

ગુગલ મેપ્સ પર બદલાયું દેશનું નામ, સર્ચ પર તિરંગા સાથે જોવા મળશે ‘ભારત’!

Shivangee R Khabri Media Gujarat Bharat on Google Maps:  હવે ગૂગલ મેપમાં યુઝર્સ પાસે ભારત અથવા ભારત ટાઈપ કરીને દેશનો સત્તાવાર નકશો જોવાનો વિકલ્પ છે. આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? જો તમે ગૂગલ મેપ્સના હિન્દી વર્ઝન પર ભારત ટાઈપ કરશો તો તમને ભારતના નકશાની સાથે બોલ્ડમાં ‘ભારત’ લખેલું જોવા મળશે. જો તમે ગૂગલ […]

आगे पढ़ें

આંધ્રપ્રદેશમાં બે ટ્રેનો અથડાયા, 13થી વધુના મોત

Shivangee R Khabri Media Train Accident in Vizianagaram: આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં એક દુ:ખદ ટ્રેન અકસ્માત થયો છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ (Vizianagaram)) જિલ્લામાં રવિવારે 29 ઓક્ટોબરે બે પેસેન્જર ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

आगे पढ़ें

Khabrimedia ની WhatsApp ચેનલ શરૂ..બધા સમાચાર એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે..ઝડપથી ફોલો કરો

Shivangee R Khabri Media Rajkot તમારી મનપસંદ વેબસાઈટ Khabrimedia (www.khabrimedia.com) એ પણ તેની WhatsApp ચેનલ લોન્ચ કરી છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઉપયોગના સમાચાર એક જ પ્લેટફોર્મ પર મળશે. મતલબ, જો તમે કામ અથવા અન્ય કોઈ કારણસર સમાચાર ચૂકી ગયા છો, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે એક ક્લિક […]

आगे पढ़ें

સતત 2 અઠવાડિયાથી બજાર તૂટ્યું, હવે આ પડકારો સામે છે… જાણો કેવી રહેશે સ્થિતિ!

Shivangee R Khabri Media GujaratShare Market This Week: સ્થાનિક શેરબજારમાં સતત બે સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે પણ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી મોટા ઘટાડાનો ભોગ બન્યા હતા.વ્યાપક ઘટાડોશુક્રવાર પહેલાના સાત દિવસમાં માર્કેટમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સમાં 3.18 ટકા જ્યારે નિફ્ટીમાં 3.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન […]

आगे पढ़ें

‘તેના મૂળ ઈટાલીના છે…’ રાહુલ અને પ્રિયંકા ગાંધી પર અમિત શાહનો ટોણો

Shivangee R Khabri Media Gujarat મધ્યપ્રદેશ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર રામ મંદિર નિર્માણ રોકવાનો આરોપ લગાવ્યો. તેમણે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી એકજૂટ નથી. Madhya Pradesh Election: ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગૃહમંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભી કરતી હતી. 2019માં મધ્યપ્રદેશની જનતાએ ભાજપને મોટી સંખ્યામાં બેઠકો આપી […]

आगे पढ़ें
New Delhi: મિશન ભરતી હેઠળ, ભારત સરકાર કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને દેશભરમાં રોજગાર મેળાઓનું આયોજન કરી રહી છે. આ ઘટનાઓ નોકરીદાતાઓ અને નોકરી શોધનારાઓને એકસાથે લાવે છે. ઑક્ટોબર 2022 માં જોબ ફેર શરૂ થયા પછી, વડાપ્રધાને હજારો નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે.

PM મોદી આવતીકાલે આપશે યુવાનોને નોકરીની ભેટ

New Delhi: મિશન ભરતી હેઠળ, ભારત સરકાર કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને દેશભરમાં રોજગાર મેળાઓનું આયોજન કરી રહી છે. આ ઘટનાઓ નોકરીદાતાઓ અને નોકરી શોધનારાઓને એકસાથે લાવે છે. ઑક્ટોબર 2022 માં જોબ ફેર શરૂ થયા પછી, વડાપ્રધાને હજારો નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે.

आगे पढ़ें
Indian Railways: તહેવારો દરમિયાન મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કારણ કે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે આ વર્ષે દિવાળીથી છઠ પૂજા સુધી 283 સ્પેશિયલ ટ્રેનો દોડાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ 283 ટ્રેનો 4480 મુસાફરી કરશે. રેલવે મંત્રાલયે કહ્યું કે મુસાફરોની સુરક્ષા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના RPF જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય રેલવેનો મોટો નિર્ણય, આ રૂટ પર વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે

Indian Railways: તહેવારો દરમિયાન મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કારણ કે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે આ વર્ષે દિવાળીથી છઠ પૂજા સુધી 283 સ્પેશિયલ ટ્રેનો દોડાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ 283 ટ્રેનો 4480 મુસાફરી કરશે. રેલવે મંત્રાલયે કહ્યું કે મુસાફરોની સુરક્ષા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના RPF જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

आगे पढ़ें

Breaking News 27 October: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે પધારશે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી30 અને 31 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. તેમના કાર્યક્રમ મહેસાણા અને કેવડિયા એમ બે જગ્યાએ નિશ્ચિત કરવામાં આવ્યા છે. 30મી ઓક્ટોબરે તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુના એક સમારોહમાં જ્યારે 31મીએ કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ પ્રસંગે પરેડમાં હાજરી આપશે. […]

आगे पढ़ें

ટીઆરપી આવી ગઈ: જુઓ કોનું બજાર ગરમ… કોણ નરમ?

Shivangee R Khabri media Gujarat આ વખતે તહેવારને કારણે રાષ્ટ્રીય સમાચાર ચેનલોની ટીઆરપી એક દિવસ પછી આવી છે. પ્રાપ્ત ટીઆરપી અનુસાર, TV9 ભારતવર્ષ તેની લીડ જાળવી રહ્યું છે. ન્યૂઝ18 ઈન્ડિયા બીજા સ્થાને છે જ્યારે ઈન્ડિયા ટીવી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. બાકીની ચેનલોની ટીઆરપી નીચે મુજબ છે.

आगे पढ़ें

Opposition: રામ મંદિરના ઉદ્ઘાટન માં મોદી ને જ આમંત્રણ કેમ? બીજા કેમ નહીં?

Shivangee R Khabri media Gujarat દળ, હિન્દુત્વવાદી સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા પક્ષોએ તેમાં ભાગ લીધો હતો. લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી હતી. આ બધાનું પરિણામ એ છે કે રામ મંદિર બની રહ્યું છે. ચોક્કસ પીએમ મોદી જઈને પૂજા કરશે, પરંતુ વિપક્ષો નું કહેવું છે કે મોદી જ કેમ. બીજી પાર્ટી કે નેતા કેમ નહીં? […]

आगे पढ़ें

રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશભરમાં થશે ઉજવણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Shivangee R Khabri media Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારતા વડાપ્રધાને પોતે આ માહિતી આપી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તેમને આમંત્રણ આપ્યું હતું. […]

आगे पढ़ें

5G ઈન્ટરનેટ સેવા પહોચશે હવે તમામ ગામોમાં, PMની જાહેરાત

Shivangee R Khabri media Gujarat 5G Internet speed: ઈન્ટરનેટ સ્પીડના મામલામાં વિશ્વના ઘણા દેશોની સરખામણીમાં ભારત ઘણું પાછળ છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટની સ્પીડ ખાસ કરીને ખરાબ છે. વડાપ્રધાન મોદીએ આજે ​​દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી 5G ઇન્ટરનેટ સેવાની ઔપચારિક જાહેરાત કરી હતી. હવે ભારત 5G સેવાઓ આપનારા દેશોની યાદીમાં વધુ એક પગલું આગળ વધારશે. જો […]

आगे पढ़ें

હાર્દિક 2 અઠવાડિયા સુધી રમી શકશે નહીં, સ્વાસ્થ્યને લઈને મોટું અપડેટ

Shivangee R Khabri media Hardik Pandya Injury Update: હાર્દિક પંડ્યાની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે. તે ટીમ માટે મોટી સંપત્તિ હતી. હવે હાર્દિકની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા સમાચાર સામે આવ્યા હતા કે પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે, અને […]

आगे पढ़ें
National News: આગરા ઝાંસી રેલ્વે ટ્રેક પર ભંડાઈ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન નંબર 14624 પાતાલકોટ એક્સપ્રેસની બે જનરલ બોગીમાં બુધવારે બપોરે લગભગ 3.30 કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી. એક્સપ્રેસ પંજાબના ફિરોઝપુરથી છિંદવાડા થઈને સિઓની જઈ રહી હતી. દરમિયાન ટ્રેનના બે ડબ્બા બળીને રાખ થઈ ગયા હતા. આ અકસ્માતમાં લગભગ 20 લોકો દાઝી ગયા હતા અને કેટલાક લોકો નાસભાગમાં ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં જે બન્યું તે જોઈને તેના પગ ધ્રૂજતા હતા.

પાતાલકોટ એક્સપ્રેસમાં આગ, જોરદાર વિસ્ફોટ થયો અને કોચ આગના ગોળામાં ફેરવાયો

National News: આગરા ઝાંસી રેલ્વે ટ્રેક પર ભંડાઈ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન નંબર 14624 પાતાલકોટ એક્સપ્રેસની બે જનરલ બોગીમાં બુધવારે બપોરે લગભગ 3.30 કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી. એક્સપ્રેસ પંજાબના ફિરોઝપુરથી છિંદવાડા થઈને સિઓની જઈ રહી હતી. દરમિયાન ટ્રેનના બે ડબ્બા બળીને રાખ થઈ ગયા હતા. આ અકસ્માતમાં લગભગ 20 લોકો દાઝી ગયા હતા અને કેટલાક લોકો નાસભાગમાં ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં જે બન્યું તે જોઈને તેના પગ ધ્રૂજતા હતા.

आगे पढ़ें
Kerala: કેરળ રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે ભારતીય તબીબી સંશોધન પરિષદે (ICMR) તેના દ્વારા એકત્રિત કરાયેલા ચામાચીડિયાના નમૂનાઓના અભ્યાસના આધારે આ માહિતી આપી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે આ રિપોર્ટનો અર્થ એ નથી કે વાયનાડ જિલ્લામાં વાયરસના તાજા કેસ છે. આ અહેવાલનો હેતુ માત્ર રાજ્યના આરોગ્ય તંત્ર અને સામાન્ય જનતાને સજાગ અને સજાગ કરવાનો છે.

Nipah Virus: કેરળમાં નિપાહ વાયરસનો ખતરો યથાવત, સરકારે ICMRના રિપોર્ટને ટાંકીને આપી જાણકારી

Kerala: કેરળ રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે ભારતીય તબીબી સંશોધન પરિષદે (ICMR) તેના દ્વારા એકત્રિત કરાયેલા ચામાચીડિયાના નમૂનાઓના અભ્યાસના આધારે આ માહિતી આપી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે આ રિપોર્ટનો અર્થ એ નથી કે વાયનાડ જિલ્લામાં વાયરસના તાજા કેસ છે. આ અહેવાલનો હેતુ માત્ર રાજ્યના આરોગ્ય તંત્ર અને સામાન્ય જનતાને સજાગ અને સજાગ કરવાનો છે.

आगे पढ़ें
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​25 ઓક્ટોબર, 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક સર્વધર્મ સભાને સંબોધતા કહ્યું હતું કે ધર્મ આપણાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આશા, રાહત અને શક્તિ પ્રદાન કરે છે.

New Delhi: રાષ્ટ્રપતિ ભવન ખાતે સર્વધર્મ સભાનું કરવામાં આવ્યું આયોજન

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​25 ઓક્ટોબર, 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક સર્વધર્મ સભાને સંબોધતા કહ્યું હતું કે ધર્મ આપણાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આશા, રાહત અને શક્તિ પ્રદાન કરે છે.

आगे पढ़ें

આવકવેરાના આંકડા, રાહુલ ગાંધીની નવી યોજનાથી કોંગ્રેસ મોદી સરકારને ઘેરશે

Shivangee R Gujarat કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ એક મોટી દાવ છે. આના માધ્યમથી કોંગ્રેસ એવો સંદેશ આપવા માંગે છે કે મોદી સરકારના કાર્યકાળમાં મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની હાલત ખરાબ થઈ છે. માત્ર ધનિક વર્ગને જ ફાયદો થઈ રહ્યો છે. જેમ કે રાહુલ ગાંધી તેમના ભાષણોમાં વારંવાર આરોપ લગાવતા રહ્યા […]

आगे पढ़ें

NCERT પુસ્તકોમાં INDIA નહીં, દેશનું નામ બદલાશે, મંજૂરી મળી

Shivangee R Khabri media NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સોલંકીએ ધોરણ 12ના પુસ્તકોમાં ભારતની જગ્યાએ ભારત મૂકવાનો નિર્ણય કર્યો છે. તેની દરખાસ્ત થોડા મહિના પહેલા કરવામાં આવી હતી અને હવે તેને સ્વીકારવામાં આવી છે. NCERT પેનલની મંજૂરી બાદ આ તમામ નવા પુસ્તકોમાં ભારત નામ લાગુ કરવામાં આવશે. ભારતમાંથી ભારત નામ બદલવાનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. […]

आगे पढ़ें
Defense Minister at Tawang: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી તવાંગના યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રીએ અરુણાચલ પ્રદેશમાં બમ લા સરહદથી સરહદ પાર સ્થિત ચીની ચોકીઓનું પણ વિશ્લેષણ કર્યું.

રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરા પર તવાંગમાં કરી શસ્ત્ર પૂજા

Defense Minister at Tawang: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી તવાંગના યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રીએ અરુણાચલ પ્રદેશમાં બમ લા સરહદથી સરહદ પાર સ્થિત ચીની ચોકીઓનું પણ વિશ્લેષણ કર્યું.

आगे पढ़ें
વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આરએસએસ દ્વારા દશેરાના અવસરે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમી રેલીને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે ભારતમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ આપણા દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે આજે સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

“સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે” – વિજયાદશમી ઉત્સવમાં મોહન ભાગવત

વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આરએસએસ દ્વારા દશેરાના અવસરે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમી રેલીને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે ભારતમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ આપણા દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે આજે સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

आगे पढ़ें

‘વાઘ બકરી’ ચાના માલિક પરાગ દેસાઈનું મોત, રખડતા કૂતરાઓએ કર્યો હતો હુમલોઃ

Shivangee R Khabri Media પરાગ દેસાઈ પ્રખ્યાત ચા કંપનીના માલિક, તેમનું મગજમાં તકલીફ હોવાના કારણે અને લાંબા સમયથી હોસ્પિટલમાં હતા તેનું નિધન થયું. કુતરાઓ એ તેના પર હુમલો કર્યો ત્યારે તેને ઈજા થઈ હતી. વાઘ બકરી ચા ધરાવનાર વ્યક્તિ ખરેખર બીમાર થઈ ગયો અને નીચે પડી ગયો કારણ કે તેના ઘરની બહાર કેટલાક કૂતરાઓ તેને […]

आगे पढ़ें

23 October Latest News: વાંચો અત્યાર સુધી ના મુખ્ય સમાચાર

Shivangee R Gujarat Khabri media દેશની સુરક્ષાનો હવાલો સંભાળતા અમિત શાહ નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) નામની નવી સંસ્થા માટે પ્રતીક, વેબસાઇટ અને પુસ્તિકા રજૂ કરશે. પાકિસ્તાનના એક ક્રિકેટ ખેલાડી ઇમામ-ઉલ-હકે કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સામે સતત બે મેચ હાર્યા બાદ તેમની ટીમ અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં વધુ સારી રીતે રમશે. આજે બંને […]

आगे पढ़ें