કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

24 ઓક્ટોબર, કેવું રહેશે તમારું આજનું રાશિફળ?

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading

તમારા અંતર માં રહેતા રાવણનું દહન

Shivangee R Gujarat Khabri media મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પત્ની સીતાને દશાવતાર રાવણની ચુંગાલમાંથી બચાવીને લાવ્યા તો ખરાં.. પણ તમને ખબર છે..?? રાવણમાં જેટલી નકારાત્મકતા હતી તેટલી સકારાત્મકતાનો પણ વાસ હતો પણ કહેવાય છે કે ૧૦૦ સારા કામ ભલે કરો પણ એક ખરાબ કામ તમારી છબીને ફેરવવાની તાકાત ધરાવે છે. Read:ગુજરાતને ડરાવી રહ્યાં છે હાર્ટએટેકના […]

Continue Reading

આ વાત વાંચી ને તમને રડું આવી જશે

Shivangee R Khabri media Gujarat શું તમે ક્યારેય કોઈ ને વચન આપ્યું છે? શું ક્યારેય એવું બન્યું છે કે અંત સમયે વચન આપીને કારણસર તમે વિસરી ગયા છો? જો હા! તો આ વાર્તા અંત સુધી અચૂક વાંચો. ડિસેમ્બર નો મહિનો. કાળઝાળ ઠંડી અને અમાવાસની કાળી રાત. રામપુર નામનું ગામ છે. ગામમાં એક સ્ત્રી દિવસે એકલી […]

Continue Reading
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

ઉત્તર ગુજરાતમાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ, યોજાયો ભૂમિપૂજન સમારોહ

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

Continue Reading