કેટલા ભારતીય યુવાનો ‘રશિયન આર્મી’માં ફસાયા છે, વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો

અમે તેમને પાછા લાવવા અને તેમને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે તેઓ વિવિધ સ્થળોએ છે અને અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે.

Continue Reading

PM મોદીએ દેશની પ્રથમ વૈદિક ઘડિયાળનું કર્યું ઉદ્ઘાટન

રેન્દ્ર મોદીએ કહ્યું કે કેવી રીતે અમારી સરકાર વિરાસત અને વિકાસને સાથે લઈ જાય છે, તેનો પુરાવો ઉજ્જૈનમાં સ્થાપિત ‘વૈદિક ઘડિયાળ’ છે. બાબા મહાકાલનું શહેર એક સમયે સમગ્ર વિશ્વ માટે સમયની ગણતરીનું કેન્દ્ર હતું, પરંતુ તે મહત્વ ભૂલી ગયું હતું. હવે અમે વિશ્વની પ્રથમ ‘વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ’ની પુનઃસ્થાપના કરી છે.

Continue Reading

4 વર્ષની વૃક્ષિકાને મદદ કરો.. કેન્સરના દર્દીની સારવાર માટે 11 લાખની જરૂર છે.

એટલા માટે તેઓ દરેક જગ્યાએ મદદ માટે અપીલ કરી રહ્યા છે. જો તમે પણ વ્રુક્ષિકાને મદદ કરવા માંગતા હોવ તો આગળ આવો. યાદ રાખો, તમારી નાની મદદ કોઈની જિંદગી બચાવી શકે છે.

Continue Reading

લગ્ન કર્યા તો બ્રહ્મચારી કેવી રીતે થયા ? અહીં હનુમાનજીનું પોતાની પત્ની સાથે બિરાજમાન છે.

પરાશર સંહિતા અનુસાર, હનુમાનજીના લગ્ન ભગવાન સૂર્યની પુત્રી સુવર્ચલા સાથે થયા હતા. વાસ્તવમાં, ભગવાન સૂર્યે હનુમાનજીને જ્ઞાન આપવા માટે એક શરત રાખી હતી કે તેમણે તેમની પુત્રી સાથે લગ્ન કરવા પડશે. આ શરત અનુસાર હનુમાનજીના લગ્ન થયા, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ રામની ભક્તિમાં લીન થઈ ગયા અને સુવર્ચલા તપસ્યામાં બેસી ગયા.

Continue Reading