નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 752 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ED દ્વારા એટેચ કરેલી પ્રોપર્ટીની યાદીમાં દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ, લખનૌમાં નેહરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસનો સમાવેશ થાય છે.

National Herald કેસમાં EDની મોટી કાર્યવાહી, 752 કરોડની સંપત્તિ કરી જપ્ત

નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 752 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ED દ્વારા એટેચ કરેલી પ્રોપર્ટીની યાદીમાં દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ, લખનૌમાં નેહરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસનો સમાવેશ થાય છે.

Continue Reading
રાજસ્થાનમાં સતત બે જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી જયપુરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદી જયપુર વિધાનસભા બેઠકો પર ઉભા રહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો

જયપુરમાં PM મોદીનો રોડ શો, સમર્થકોની ભીડ ઉમટી, વડાપ્રધાને હાથ મિલાવીને કર્યું સ્વાગત

રાજસ્થાનમાં સતત બે જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી જયપુરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદી જયપુર વિધાનસભા બેઠકો પર ઉભા રહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો

Continue Reading

રામદેવ બાબાની પતંજલિને સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી, જુઓ શું કહ્યું?

Supreme Court Warning Patanjali : સુપ્રીમ કોર્ટે (Supreme Court) રામદેવ બાબા (Ramdev baba)ની કંપની પતંજલિ Patanjali) આયુર્વેદિકને ફટકાર લગાવી છે. કોર્ટે એલોપેથિક દવાઓને લઈ પતંજલિના ભ્રામક વિજ્ઞાપનોને લઈ કંપનીને આડે હાથ લીધી છે.

Continue Reading

‘PM મોદી પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન, બીજેપીએ પલટવાર કર્યો

Shivangee R Khabri Media Gujarat Rahul Gandhi On PM Modi: ટીમ ઈન્ડિયાની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનોતી કહ્યા હતા. રાજસ્થાનમાં એક રેલી દરમિયાન તેણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર […]

Continue Reading

ટનલમાં ફસાયેલા 41 મજૂરોના ઈનસાઈડ ફૂટેજ આવ્યા સામે, જુઓ વિડિયો

Uttarkashi tunnel collapsed : ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉતરકાશી (Uttarkashi) જિલ્લામાં સિલક્યારા સુરંગ (Silkyara Tunnel) દુર્ઘટનામાં 41 લોકો અંદર ફસાયા છે. જેને બહાર કાઢવા માટે બચાવકર્મચારીઓ ભારે મહેનત કરી હ્યાં છે.

Continue Reading