વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 'મોદીની ગેરંટી' વાળા વાહનને

PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું- ચૂંટણી જીતતા પહેલા લોકોના દિલ જીતવા જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ‘મોદીની ગેરંટી’ વાળા વાહનને

Continue Reading

1 જાન્યુઆરી 2024થી બદલાશે સિમ કાર્ડ સંબંધિત આ નિયમો, સરકારે આપ્યો આદેશ, જાણો શું

સિમ સંબંધિત નવા નિયમો 1 જાન્યુઆરી, 2024થી લાગૂ થશે, જાણો શું છે આ નિયમો અને તમારા માટે શું ફેરફાર કરવામાં આવશે.

Continue Reading

RBI POLICY: લોનમાંથી કોઈ રાહત નહીં, રેપો રેટ 6.5 ટકા પર યથાવત

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી.

Continue Reading

ફોરેન નહિ આ આપણું અમદાવાદ છે, જુઓ બુલેટ ટ્રેન ટર્મિનલની શાનદાર ઝલક

Ahmedabad Bullet Train Terminal : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)અમદાવાદમાં સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં નિર્માણાધિન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ (Bullet Train Terminal)નો વિડિયો સોશિયલ મીડિયા પર શેઅર કર્યો છે.

Continue Reading
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં બાંગ્લાદેશી વસાહતીઓને આપવામાં આવેલી ભારતીય નાગરિકતા અંગેનો ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર માટે કોર્ટમાં ડેટા આધારિત તથ્યો રજૂ કરવા જરૂરી રહેશે

સુપ્રીમનો સરકારને સવાલ: આસામમાં 1966 અને 1971 વચ્ચે કેટલા બાંગ્લાદેશીઓને આપવામાં આવી નાગરિકતા?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં બાંગ્લાદેશી વસાહતીઓને આપવામાં આવેલી ભારતીય નાગરિકતા અંગેનો ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર માટે કોર્ટમાં ડેટા આધારિત તથ્યો રજૂ કરવા જરૂરી રહેશે

Continue Reading