જાણો, દેશના સૌથી મોટા બ્રિજ અટલ સેતુની કહાની

Atal Setu : મુંબઈમાં સમુદ્ર પર અટલ સેતુ બ્રિજનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યુ છે. આ બ્રિજ શરૂ થતા મુખ્યત્વે બે ફાયદા થયા છે. એક તો નવી મુંબઈ અને મુંબઈ વચ્ચેનું અંતર ઓછું થયું છે. બીજુ મુંબઈ અને પૂણે બે શહેરો વચ્ચેનો માર્ગ પણ સરળ બન્યો છે.

Continue Reading

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શંકરાચાર્યો કેમ નથી રાજી?

Ram Mandir Pran Pratishtha : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું પદ ધરાવનાર ચારેય પીઠના શંકરાચાર્યોએ જ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નારાજગી વ્યક્ત કરી છે.

Continue Reading

દિલ્હી એનસીઆરની ધરા ધ્રુજી, ભારતથી અફઘાનિસ્તાન સુધી ભયનો માહોલ

Delhi Earthquake : દિલ્હી-NCR ફરી એકવાર જોરદાર ભૂકંપ ધ્રુજી ઉઠ્યું છે. જમ્મુના ઘણાં વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.2 હોવાનું કહેવાય છે.

Continue Reading

ભારતનો ટોપ 3 અર્થવ્યવસ્થામાં સમાવેેશ, આ મારી ગેરન્ટી – PM મોદી

Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીએ ભારતે મેળવેલી આર્થિક સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.

Continue Reading

ગોવા હત્યા કેસ : પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો

Goa Murder Case : સૂચના સેઠે પોતાની દીકરાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે પોતાના હાથની નસ કાપી નાખી હતી.

Continue Reading