જાણો ભારત બંધની શું અસર પડી
ઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી સહિત વિવિધ માંગણીઓ સ્વીકારવા સરકાર પર દબાણ લાવવા સંયુક્ત કિસાન મોરચા દ્વારા ‘ભારત બંધ’ના એલાનને ધ્યાનમાં રાખીને પંજાબમાં બસો રસ્તાઓથી દૂર રહી હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Continue Reading