PM મોદી કરશે કલ્કિ મંદિરનો શિલાન્યાસ, જાણો મંદિરની ખાસિયતો

Kalki Dham : પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગ 432000 વર્ષનો છે. જેનો હાલ પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે કળયુગનો છેલ્લો તબક્કો આવશે ત્યારે, ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે.

Continue Reading

ભાડૂતો અને મકાનમાલિક બંનેએ આ મહત્વપૂર્ણ સમાચાર વાંચવા

એવું કહેવાય છે કે જો કોઈ ભાડૂત એક જ મિલકતમાં લાંબા સમય સુધી રહે છે, તો તે તેના પર પોતાનો હક દાવો કરી શકે છે અને કબજો પણ લઈ શકે છે. તમે પણ આવા કિસ્સાઓ જોયા હશે.

Continue Reading

ઇસ્લામની ધરતી પર બનેલું ભવ્ય મંદિર, મુસ્લિમે દાનમાં આપી ₹538 કરોડની જમીન!

આ મંદિરના નિર્માણમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભવ્યતાના સંદર્ભમાં, તે વિશ્વના કેટલાક પસંદ કરેલા મંદિરોમાં સામેલ છે.

Continue Reading

કોંગ્રેસ પોતાના ઈતિહાસના સૌથી કપરા તબક્કામાંથી પસાર થઈ રહી છે’, PM મોદીએ કેમ કહ્યું?

PM Modi Rewari Rally: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રેવાડીમાં કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

Continue Reading