રામમંદિર આસ્થાનું કેન્દ્રઃ અયોધ્યા અમારા માટે લાભ કે નુકશાનનો વિષય નથીઃ યોગી આદિત્યનાથ

અરાજકતા હતી ગુંડાગર્દી કરવામાં ભાવતી હતી મને જણાવો કે જે પણ લાબ ગરીબો અને એક એક આવાસ મળ્યા છે તેઓ પીડીએ નો ભાગ નથી. પોતાના મંત્રીમંડળના કેટલાક સહયોગીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે તે અંગે યોગીએ જણાવેલ કે પાર્ટી જેમને પણ કહેશે તે તમામ લોકો તૈયાર જ છે.

Continue Reading

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, 4 બાળકોના મોત

Mobile Blast : યુપીના મેરઠમાં એક ઘરની અંદર મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં માતા-પિતા સહિત 4 બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

Continue Reading

પૂર્વ એર ચીફ ભદૌરિયા ભાજપમાં જોડાયા, જાણો કોણ છે ભદૌરિયા?

Former IAF Chief Joins BJP: ભારતની જે ટીમે ફ્રાંસમાંથી 36 રાફેલ જેટ ખરીદવા માટે વાતચીત કરી હતી, તે ટીમની આગેવાની પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા પાસે હતી.

Continue Reading

કેજરીવાલની ધરપકડ મામલે INDIA ગઠબંધન એકજુટ, 31 માર્ચે મહારેલી

INDIA Press conference : આગામી લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Continue Reading

કેટલુ હશે બુલેટ ટ્રેનનું ભાડુ, ક્યા સુધીમાં થશે કાર્યરત? જાણો, રેલ મંત્રીએ શું કહ્યું?

Bullet Train Project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખર્ચ આશરે 1.08 લાક કરોડ રૂપિયા છે. જેમાંથી 10 હજાર કરોડ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે.

Continue Reading