2023ના વર્ષ દરમિયાન 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' (International Year of Millets,IYM 2023) તરીકે ઉજવણી કરવામાં આવી છે.

Rajkot: રાજકોટ ખાતે યોજાશે મિલેટ ફૂડ ફેસ્ટીવલ 2023, વિવિધ સ્પર્ધાઓમાં લઈ શકશો ભાગ

2023ના વર્ષ દરમિયાન ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ (International Year of Millets,IYM 2023) તરીકે ઉજવણી કરવામાં આવી છે.

Continue Reading
સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી, જૂનાગઢ દ્વારા ભેંસાણ તાલુકાના રાણપુર ખાતે ઓફ કેમ્પસ બેકરી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

Junagadh: ખેડૂત મહિલાઓ માટે બેકરી તાલીમ કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો

સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી, જૂનાગઢ દ્વારા ભેંસાણ તાલુકાના રાણપુર ખાતે ઓફ કેમ્પસ બેકરી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

Continue Reading
કલેકટર કચેરીના સભાખંડમાં લીડબેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં અને નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમયગાળાની ડી.એમ.સી , ડી.એલ.સી.સી અને ડી એલ આર સીની બેઠક મળી હતી.

Junagadh: જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની 22 બેંકોના અધિકારીઓની યોજાઈ ત્રિમાસિક બેઠક

કલેકટર કચેરીના સભાખંડમાં લીડબેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં અને નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમયગાળાની ડી.એમ.સી , ડી.એલ.સી.સી અને ડી એલ આર સીની બેઠક મળી હતી.

Continue Reading

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રિપલ અકસ્માત, 3ના મોત

Rajkot Accident News : રાજકોટ – અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થતા ચકચાર મચી છે. હાલ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ગુજરાતનો આ પરિવાર અયોધ્યા રામ મંદિર પર ચડાવશે સૌપ્રથમ ધ્વજા

અયોધ્યા ખાતે રામ મંદિરનું (Ayodhya Ram Mandir) નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Continue Reading