અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને અયોધ્યા સ્ટેશન કરવામાં આવ્યું

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

અયોધ્યાથી મોટા સમાચાર આવ્યા છે. અયોધ્યા એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું છે. હવે એરપોર્ટ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.