ગુજરાતી પ્લેયરને બહાર કરવો એ હતી સૌથી મોટી ભૂલ જાણો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ખતમ થયા બાદ જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને આ હારનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિત પાસે કોઈ જવાબ નહોતો
Continue Reading