રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં અડધા દિવસની રજા જાહેર

Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ આખા દેશમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ભારતની આ જગ્યાએ પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો શા માટે?

Barren Island : ભારતમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં પ્રવેશને લઈ લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં એક સક્રિય જ્વાળામુખી (Volcano) છે

Continue Reading

Junagadh Job : મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં આવી ભરતી

Junagadh Job : જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના તલિયાધર પ્રા. શાળા અને વધાવી પ્રા. શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ઉપર સંચાલક કમ કુકની ખાલી જગ્યા ભરવામાં આવશે.

Continue Reading

ભારતમાં વિમાન સેવા ખાડે ગઈ, દર વર્ષે આટલી ફ્લાઇટ થાય છે રદ્દ

Air Travel Issue : હવાઈ મુસાફરીથી વ્યક્તિ પોતાનો ઘણો કિંમતિ બચાવી શકે છે. પરંતું ભારતીય એરલાયન્સ કંપનીઓ (Indian Airlines Company) હાલ ભારે વિવાદોમાં ચાલી રહી છે.

Continue Reading

ગુજરાતના નગરોને ઈઝ ઓફ લિવિંગ માટે 10 કરોડની ફાળવણી

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ. 10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Continue Reading