સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતા ગયા નહેરુ, જાણો શું હતુ કારણ?

Somanath Mandir and Nehru : અયોધ્યામાં રામ મંદિરની (Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસને (Congress) પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

Continue Reading

ઇન્ડિયન આર્મીને મળશે વિધ્વંશક ટેન્ક, દુશ્મનના છક્કા છોડાવી દેશે

Arjun- Mk 1A MBT: ઈન્ડિયન આર્મીમાં વધુ એક મારક હથિયારનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ભારતીય સેનાને સપ્ટેમ્બર 2024માં નવી ટેન્ક મળશે.

Continue Reading

જાણો, દેશના સૌથી મોટા બ્રિજ અટલ સેતુની કહાની

Atal Setu : મુંબઈમાં સમુદ્ર પર અટલ સેતુ બ્રિજનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યુ છે. આ બ્રિજ શરૂ થતા મુખ્યત્વે બે ફાયદા થયા છે. એક તો નવી મુંબઈ અને મુંબઈ વચ્ચેનું અંતર ઓછું થયું છે. બીજુ મુંબઈ અને પૂણે બે શહેરો વચ્ચેનો માર્ગ પણ સરળ બન્યો છે.

Continue Reading

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શંકરાચાર્યો કેમ નથી રાજી?

Ram Mandir Pran Pratishtha : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું પદ ધરાવનાર ચારેય પીઠના શંકરાચાર્યોએ જ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નારાજગી વ્યક્ત કરી છે.

Continue Reading

12 January : જાણો, આજનો ઈતિહાસ

12 January History : દેશ અને દુનિયામાં 12 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading