Live News: મન કી બાત – પ્રદહનમંત્રી કરશે સંબોધન

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Shivangee R Khabri Media Gujarat

ડાપ્રધાન મોદી આજે 11 કલાકે મન કી બાત કાર્યક્રમમાં કરશે સંબોધન
આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 106માં એપિસોડમાં દેશવાસીઓ સાથે સવારે 11 વાગ્યે વાત કરશે. વર્લ્ડકપની મેચમાં આજે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં આમને-સામને હશે. ત્યારે બીજી તરફ રાહુલ ગાઁધી છત્તીસગઢમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.


હીરાના ધંધામાં ખોટ જવાથી દેવું થઈ જતા પગલું ભર્યું હોવાનું હિરાના વેપારીના પુત્રએ નિવેદન આપ્યું હતું. ભાવનગરના હીરા વેપારીને 9 કરોડનું દેવું થઈ ગયું હતું. મૃતકના પુત્રએ 6 હિરાના દલાલ અને વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સતત ઉઘરાણી કરી ધાકધમકી આપતાં હોવાનો આક્ષેપ કર્યો છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને આજે દિલ્હીમાં ઈલેક્શન સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજસ્થાનની સીટો પર કોંગ્રેસ તરફથી ટિકિટની વહેંચણીને લઈ ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 106માં એપિસોડમાં દેશવાસીઓ સાથે સવારે 11 વાગ્યે વાત કરશે. વર્લ્ડકપની મેચમાં આજે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં આમને-સામને હશે. ત્યારે બીજી તરફ રાહુલ ગાઁધી છત્તીસગઢમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો