વિદેશથી આવતા મુસ્લિમો CAA દ્વારા નહીં પરંતુ આ 4 રીતે ભારતીય નાગરિકતા મળશે
કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નું નોટિફિકેશન બહાર પાડ્યું. હવે 31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી) નાગરિકતા માટે અરજી કરી શકશે. આ દરમિયાન સવાલ એ ઉઠી રહ્યો છે કે બહારથી આવતા મુસ્લિમો ભારતીય નાગરિકતા કેવી રીતે મેળવી શકે.
Continue Reading