રામલલાની મૂર્તિની પ્રથમ તસવીર, કરી લ્યો દર્શન
Ayodhya Ram Mandir: એક વિશેષ ધાર્મિક વિધિના ભાગરૂપે, પાલખીમાં બેઠેલા રામ લલ્લાને મંદિર પરિસરની મુલાકાતે લઈ જવામાં આવ્યા છે. જો કે, આ વાસ્તવિક મૂર્તિ નથી, જે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે, ન તો આ મૂર્તિને પવિત્ર કરવામાં આવશે.
Continue Reading