બિયારણોની ખરીદીને લઈ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

Agriculture News : જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર સમયે બિયારણોની ખરીદી માટે રાખવાની થતી તકેદારીઓ અંગે જૂનાગઢ નાયબ ખેતી નિયામક દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

आगे पढ़ें