MP News

MP News: CM मोहन यादव का कांग्रेस पर जुबानी हमला, बोले-राम मंदिर जाने से बच रहा है गांधी परिवार

MP News: CM मोहन यादव बोले, नेहरू ने सोमनाथ मंदिर के लोकार्पण से किया था इनकार। मध्य प्रदेश के मुख्यमंत्री डॉ. मोहन यादव ने एक बार फिर से विपक्षी दल कांग्रेस पर जमकर हमला बोला है।

Continue Reading

ભારતની સ્વતંત્રતાથી લઈને ‘સ્વતંત્ર જુનાગઢ’ સુધીની કહાની

Arzi Hokumat : જુનાગઢ એ ‘પ્રજાશક્તિ’ના વિજયનું પ્રતીક છે. હાલ દેશ માટે આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે, દરમિયાન અહીં ‘પ્રજાસત્તાક’ પર્વની ઉજવણીનો સુભગ સમન્વય રચાયો છે.

Continue Reading
Sardar Patel Jayanti 2023: ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની યાદમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day 2023) ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતી છે, જેમને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જાણો, રાષ્ટ્રનિર્માણમાં સરદાર પટેલના યોગદાન અને રાષ્ટ્રીય એકતા દિવસ વિશે

Sardar Patel Jayanti 2023: ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની યાદમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day 2023) ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતી છે, જેમને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Continue Reading