Ayodhya Ram Mandir: સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે અયોધ્યાનું રામ મંદિર, જાણો તારીખ
અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હવે સવાલ એ સામે આવી રહ્યો છે કે રામ મંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે?
Continue Reading