Rajkot News: રાજકોટમાં ૧૦૦ લોકો એ કરી ધર્મ પરિવર્તનની અરજી

Shivangee R Khabri Media Guajart Rajkot News: છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી 100 અરજીઓ આવી છે. સામૂહિક પરિવારના ધર્મ પરિવર્તન માટે કેટલીક અરજીઓ કરવામાં આવી છે. રાજકોટમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે અરજીઓ કરવામાં આવી હતી. […]

Continue Reading
સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો ડો. મહેન્દ્ર પાડલીયા, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

Rajkot: સરકારી યોજનાના લાભો નાગરિકો સુધી પહોંચાડવા રાજકોટ કલેક્ટરની સુચના

સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો ડો. મહેન્દ્ર પાડલીયા, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

Continue Reading
Rajkot: કાગવડ, મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દેશ વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો શ્રી ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે હાલ દિવાળી પર્વને લઈને શ્રી ખોડલધામ મંદિર અને સમગ્ર પરિસરને અવનવી લાઈટોથી શણગારી દેવામાં આવ્યું છે.

Rajkot: દિવાળી પર્વને લઈ શ્રી ખોડલધામ મંદિરે રંગબેરંગી લાઈટોનો ઝગમગાટ

Rajkot: કાગવડ, મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દેશ વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો શ્રી ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે હાલ દિવાળી પર્વને લઈને શ્રી ખોડલધામ મંદિર અને સમગ્ર પરિસરને અવનવી લાઈટોથી શણગારી દેવામાં આવ્યું છે.

Continue Reading
ગામના રસ્તાની મરામત, નાના બ્રીજોની કામગીરી, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા ગામોના સર્વાંગી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા અંગે સૂચનો અપાયા

Rajkot: સાંસદ આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા કક્ષા સમિતિની યોજાઈ બેઠક

ગામના રસ્તાની મરામત, નાના બ્રીજોની કામગીરી, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા ગામોના સર્વાંગી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા અંગે સૂચનો અપાયા

Continue Reading
રાજકોટ: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

Rajkot: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 33થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયા છે અને હજારો ખેલૈયાઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે.

Continue Reading