Rajkot News: રાજકોટમાં ૧૦૦ લોકો એ કરી ધર્મ પરિવર્તનની અરજી
Shivangee R Khabri Media Guajart Rajkot News: છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી 100 અરજીઓ આવી છે. સામૂહિક પરિવારના ધર્મ પરિવર્તન માટે કેટલીક અરજીઓ કરવામાં આવી છે. રાજકોટમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે અરજીઓ કરવામાં આવી હતી. […]
Continue Reading