પહેલા સીટ વહેંચણી પર નિર્ણય લેવો જોઈએ, પછી સમાજવાદીઓ ન્યાય યાત્રામાં જોડાશે
Congress Bharat Jpdo Nyay Yatra: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સીટની વહેંચણી અંગે નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં.
Continue Reading