જાણો, કેવી છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત?

Raghavji Patel Health Update : રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક (brain stroke) આવતા તેને તત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

आगे पढ़ें

ખેડુતો આનંદો… આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી

Support Price : ગુજરાતના ખેડુતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કૃષિ મંત્રી દ્વારા તુવેર, ચણા અને રાયડાના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

आगे पढ़ें

પશુદાણમાં ભેળસેળ કરનારની હવે ખેર નહિ, પશુપાલન મંત્રીની ચેતવણી

Gandhinagar : પશુદાણમાં વધતી જતી ભેળસેળના હિસાબે વેપારીઓ અને પશુપાલકોને પારાવાર મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

आगे पढ़ें
Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ઝાંઝેસરી નદીના તટ પર વસેલું 500ની જનસંખ્યા ધરાવતું નાનકડુ એવું ગામ સુખપુર, અને આ ગામ સમાજ માટે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા કૃષિ મંત્રી અને

વિસાવદરના સુખપુરમાં સમાજ ભવનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ

Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ઝાંઝેસરી નદીના તટ પર વસેલું 500ની જનસંખ્યા ધરાવતું નાનકડુ એવું ગામ સુખપુર, અને આ ગામ સમાજ માટે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા કૃષિ મંત્રી અને

आगे पढ़ें