કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે આદિવાસીઓને આપશે 24,000 કરોડની ભેટ , PVTG ડેવલપમેન્ટ મિશન કરશે લોન્ચ

કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

आगे पढ़ें