મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યું છે, વીજ પોલ, તાર કે લાઈનના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પીજીવીસીએલ-જૂનાગઢ દ્વારા રાખવાની થતી સાવચેતી વિશે માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે.

પતંગ ઉડાડતા પહેલા રાખજો કાળજી, PGVCL દ્વારા મકરસંક્રાંતિ પર્વને લઈને માર્ગદર્શક સૂચનો

મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યું છે, વીજ પોલ, તાર કે લાઈનના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પીજીવીસીએલ-જૂનાગઢ દ્વારા રાખવાની થતી સાવચેતી વિશે માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે.

Continue Reading
Junagadh:ઈલેક્ટ્રિકલ નેટવર્કમાં આધુનિકરણ અને સિસ્ટમ સુધારણા માટેની ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ મોબાઈલમાં વપરાતા પ્રિપેડ કાર્ડની જેમ વીજ વપરાશ માટે પણ પ્રીપેડ વીજ મીટર લાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આ માટે વીજતંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

Junagadh: જૂનાગઢ જિલ્લામાં માર્ચ 2025 સુધીમાં પ્રિપેડ વીજ મીટર લગાવવામાં આવશે

Junagadh:ઈલેક્ટ્રિકલ નેટવર્કમાં આધુનિકરણ અને સિસ્ટમ સુધારણા માટેની ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ મોબાઈલમાં વપરાતા પ્રિપેડ કાર્ડની જેમ વીજ વપરાશ માટે પણ પ્રીપેડ વીજ મીટર લાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આ માટે વીજતંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

Continue Reading