વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આરએસએસ દ્વારા દશેરાના અવસરે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમી રેલીને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે ભારતમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ આપણા દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે આજે સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

“સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે” – વિજયાદશમી ઉત્સવમાં મોહન ભાગવત

વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આરએસએસ દ્વારા દશેરાના અવસરે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમી રેલીને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે ભારતમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ આપણા દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે આજે સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

Continue Reading
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના આણંદપર ગામે અમરનાટ્ય કલા કેન્દ્ર ગ્રુપના દસ કલાકારોએ નાટકની કૃતિ થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. "સ્વચ્છતાના સાત પગલા" લોકનાટક દ્વારા ;માજના સગળતા વિવિધ પ્રશ્નો દહેજપ્રથા અને ઘરેલુ હિંસાથી થતું પતન, શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ સંદેશ સહિતના મુદ્દાઓને આવરીને નાટક ભજવાયું હતું. આ નાટકમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ "સ્વચ્છતા હી સેવા" અભિયાન પર ભાર મુકવામાં આવ્યો હતો.

“સ્વચ્છતા હી સેવા” – આણંદપર ખાતે લોકનાટક થકી અપાયો સ્વચ્છતાનો સંદેશ

પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના આણંદપર ગામે અમરનાટ્ય કલા કેન્દ્ર ગ્રુપના દસ કલાકારોએ નાટકની કૃતિ થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. “સ્વચ્છતાના સાત પગલા” લોકનાટક દ્વારા ;માજના સગળતા વિવિધ પ્રશ્નો દહેજપ્રથા અને ઘરેલુ હિંસાથી થતું પતન, શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ સંદેશ સહિતના મુદ્દાઓને આવરીને નાટક ભજવાયું હતું. આ નાટકમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ “સ્વચ્છતા હી સેવા” અભિયાન પર ભાર મુકવામાં આવ્યો હતો.

Continue Reading
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

ઉત્તર ગુજરાતમાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ, યોજાયો ભૂમિપૂજન સમારોહ

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

Continue Reading
રાજકોટ: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

Rajkot: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 33થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયા છે અને હજારો ખેલૈયાઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે.

Continue Reading