Junagadh : કવિ નરસિંહ મહેતાના જીવન-કવન પર બનશે વર્ચ્યુઅલ મ્યુઝિયમ

Junagadh : જૂનાગઢમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના (Narsinh Maheta) જીવન અને કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવામાં આવશે.

Continue Reading
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાંપરડાના સંયુક્ત ઉપક્રમે “वसुधैव कुटुम्बकम्” ની થીમ સાથે યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવ “ અવસર-પંચમ”

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવનો થયો રંગારંગ પ્રારંભ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાંપરડાના સંયુક્ત ઉપક્રમે “वसुधैव कुटुम्बकम्” ની થીમ સાથે યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવ “ અવસર-પંચમ”

Continue Reading