સુરતમાં ફરી ફેલાતા રોગચાળા વચ્ચે ઝેરી મેલેરિયાના કારણે એક બાળકીનું મોત થયું છે. પાંચ વર્ષની બાળકી એક અઠવાડિયાથી તાવથી પીડાતી હતી.

Surat: સુરતમાં મચ્છરોથી લોકો ત્રાહિમામ, મેલેરિયાથી નીપજ્યું બાળકીનું મોત

સુરતમાં ફરી ફેલાતા રોગચાળા વચ્ચે ઝેરી મેલેરિયાના કારણે એક બાળકીનું મોત થયું છે. પાંચ વર્ષની બાળકી એક અઠવાડિયાથી તાવથી પીડાતી હતી.

Continue Reading