આ ગામમાં 12 વર્ષથી લોકો જાગતા આવ્યા… કારણ જાણીને તમને નવાઈ લાગશે
Shivangee R Khabri Media Gujarat Madhypradesh: આ ગામ મધ્યપ્રદેશના ખરગોનમાં આવેલું છે. ખરગોનથી લગભગ 48 કિલોમીટર દૂર નર્મદા નદીના કિનારે વસેલા આ ગામનું નામ મકડખેડા છે. અહીં રાત પડતાની સાથે જ લોકો સતર્ક થઈ જાય છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ હશે જેને રાત્રે ઊંઘ ન આવતી હોય. વાસ્તવમાં, મનુષ્યની દિનચર્યા એવી છે કે તે દિવસ […]
Continue Reading