શું કોરોનાને હાર્ટ એટેક સાથે સંબંધ છે? ડોક્ટરોએ આપી A to Z માહિતી
રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ અમદાવાદમાં ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ હતી. જેમાં અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Continue Reading