Vastu Tips: भूलकर भी ना करें ये काम..तिजोरी हो सकती है ख़ाली!

जब भी हम घर बनाते हैं तो वास्तु का खास ख्याल करते हैं लेकिन घर बन जाने के बाद वास्तु को अनदेखा करने लगते हैं जिसका असर भी दिखाई देने लगता है। वास्तु शास्त्र के नियमों का ठीक से पालन न करने से कई सारी समस्या जीवन में आने लगती है और परेशानी होने लगी है।

आगे पढ़ें

Health Tips: खराब स्लीप साइकिल बन सकती दिनभर थकान और आलस का कारण, ऐसे पूरी करें नींद

हेल्थी बॉडी के लिए टाइम पर खाना पीना, एक्सरसाइज करना और मेडिटेशन करना बेहद जरूरी है। ठीक उसी प्रकार से पर्याप्त मात्रा में नींद भी जरूरी होती है।

आगे पढ़ें

મયંક અગ્રવાલની તબિયતને લઈ મોટો ખુલાસો, પોલીસ ફરિયાદ દાખલ

Mayank Agarwal Health Update: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે હાલ ક્રિકેટરની હાલત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે.

आगे पढ़ें

એસીડીટી થાય છે? તો થઈ જાઓ સાવધાન

Heart Attack : છેલ્લા બે વર્ષમાં હાર્ટ એટેક (Heart Attack)અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં ઝડપથી વધારો થયો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક 50 વર્ષની ઉંમર પછી જ આવે છે,

आगे पढ़ें

ગુજરાતના 22 જિલ્લામાં યોજાશે ‘લેપ્રસી ડિટેકશન કેમ્પેઈન’

Leprosy Detection Campaign : નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ 1955થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે.

आगे पढ़ें

રોજ નારિયેળ પાણી પીવાથી આ 5 બિમારીઓ થાય છે દુર

Benefits of coconut water : નારિયેળ પાણી માત્ર હાઇડ્રેટિંગ ડ્રિંક જ નહિ પણ શરીરમાંથી પાણીની ઘટને દૂર કરે છે. નારિયેળ પાણી ઘણાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. નારિયળ પાણી તમારી ત્વચા, પેટ-પાચન અને હ્રદયને માટે પણ સારુ છે.

आगे पढ़ें

પરિવારના સ્વાસ્થ્ય માટે ઘરમાં આ વાસ્તુ નિયમનું રાખો ધ્યાન

Vastu Tips For Health : વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) હિન્દુ પરંપરાઓમાં સૌથી જુના વિજ્ઞાનમાંથી એક છે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં (Vastu Shastra) માન્યતા અનુસાર ઘરમાં રાખેલી તમામ નાની મોટી વસ્તુઓનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે.

आगे पढ़ें