મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

ઘર બેઠા કરી શકશો ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું ‘ઇ-તકેદારી પોર્ટલ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

Continue Reading

Money Tips: मात्र इस एक चीज को लटकाएं घर के बाहर, धन की नहीं होगी कमी

वास्तु शास्त्र में कई चीजों के बारे में डिटेल में बताया गया है. वहीं शुभ और अशुभ चीजों के बारे में बताया गया है कि वो कौन सी चीज है जिसे घर में रखना शुभ होता है

Continue Reading

મોદી જી મહેસાણામાં રૂ. 5800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

Shivangee R Khabri Media Guajart વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. PM સોમવારે સવારે 9.30 વાગ્યે અમદાવાદ પહોંચશે અને એરપોર્ટથી જ અંબાજી મંદિર જવા રવાના થશે. તેઓ સવારે 10.30 વાગ્યાની આસપાસ અંબાજી પહોંચશે. માતાના દર્શન કર્યા બાદ તેઓ મહેસાણાના ડભોડા પાસે આશરે રૂ. 5800 કરોડના અનેક વિકાસ કાર્યોના […]

Continue Reading
Rajkot News: આરોગ્ય સેવાઓની સુલભતા અને સમાનતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, ત્યારે "આપકે દ્વાર આયુષ્માન" ઝૂંબેશ હેઠળ કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતાને લક્ષમાં લઈને જન જન સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી "આયુષ્માન" એપ થકી પાત્રતા ધરાવતી લાભાર્થી વ્યક્તિ ઘરે બેઠાં પોતાના પરિવારનું 10 લાખ સુધીનું વીમા કવચ મેળવી સુરક્ષિત થઈ શકે છે.

NFSA હેઠળ પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ ઘરે બેઠા મેળવી શકશે “આયુષ્માન કાર્ડ”

Rajkot News: આરોગ્ય સેવાઓની સુલભતા અને સમાનતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, ત્યારે “આપકે દ્વાર આયુષ્માન” ઝૂંબેશ હેઠળ કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતાને લક્ષમાં લઈને જન જન સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી “આયુષ્માન” એપ થકી પાત્રતા ધરાવતી લાભાર્થી વ્યક્તિ ઘરે બેઠાં પોતાના પરિવારનું 10 લાખ સુધીનું વીમા કવચ મેળવી સુરક્ષિત થઈ શકે છે.

Continue Reading