મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યું છે, વીજ પોલ, તાર કે લાઈનના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પીજીવીસીએલ-જૂનાગઢ દ્વારા રાખવાની થતી સાવચેતી વિશે માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે.

પતંગ ઉડાડતા પહેલા રાખજો કાળજી, PGVCL દ્વારા મકરસંક્રાંતિ પર્વને લઈને માર્ગદર્શક સૂચનો

મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યું છે, વીજ પોલ, તાર કે લાઈનના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પીજીવીસીએલ-જૂનાગઢ દ્વારા રાખવાની થતી સાવચેતી વિશે માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે.

आगे पढ़ें