ગોંડલમાં આવેલ રાજાશાહી સમયના બે પુલો (Rajashahi bridges) મોંઘીબા કન્યા છાત્રાલય તથા પાંજરાપોળથી સામા કાંઠાને જોડતા ઐતિહાસિક પુલ અસરગ્રસ્ત થતા

Gondal: ગોંડલના રાજાશાહી પુલોના રીપેરીંગ માટે પ્રારંભિક રીપોર્ટ તૈયાર

ગોંડલમાં આવેલ રાજાશાહી સમયના બે પુલો (Rajashahi bridges) મોંઘીબા કન્યા છાત્રાલય તથા પાંજરાપોળથી સામા કાંઠાને જોડતા ઐતિહાસિક પુલ અસરગ્રસ્ત થતા

Continue Reading
ગોંડલની ગોંડલી નદી પરના રાજાશાહી વખતના (1) સરકારી હોસ્પિટલ તરફ જવા માટે સેન્ટ્રલ ટોકિઝ તરફથી જતો પુલ તથા (2) સ્મશાનથી મોવિયા-આટકોટ તરફ જતો પુલ

Gondal: ગોંડલમાં રાજાશાહી વખતના પુલ પર નહિ કરી શકાય વાહનોની અવર-જવર, જાણો શું છે કારણ

ગોંડલની ગોંડલી નદી પરના રાજાશાહી વખતના (1) સરકારી હોસ્પિટલ તરફ જવા માટે સેન્ટ્રલ ટોકિઝ તરફથી જતો પુલ તથા (2) સ્મશાનથી મોવિયા-આટકોટ તરફ જતો પુલ

Continue Reading
ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા સંચાલિત GIDC સ્કીલ

ગોંડલમાં યોજાશે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ, આ રીતે કરી શકો છો Apply

ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા સંચાલિત GIDC સ્કીલ

Continue Reading
TRB જવાનોએ આવેદનપત્રમાં જણાવેલ કે, રાજ્યના તમામ જીલ્લાઓ અને તાલુકાઓમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો માનદ વેતનથી ઘણા લાંબા સમયથી ફરજ બજાવી

Rajkot: ગોંડલમાં ફરજ મુકત કરવાના નિર્ણયનો વિરોધ કરતા TRB જવાનો, પ્રાંત અધિકારીને આપ્યું આવેદન

TRB જવાનોએ આવેદનપત્રમાં જણાવેલ કે, રાજ્યના તમામ જીલ્લાઓ અને તાલુકાઓમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો માનદ વેતનથી ઘણા લાંબા સમયથી ફરજ બજાવી

Continue Reading
રાજકોટ જિલ્લાના ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી હતી. અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી તેમજ આગામી સુનવણી તા.03ના રોજ મુક્કરર કરી છે.

Gondal: લો બોલો, રાજાશાહી સમયના પુલના સમારકામ માટે આ નગરપાલિકા પાસે પૈસા નથી

રાજકોટ જિલ્લાના ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી હતી. અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી તેમજ આગામી સુનવણી તા.03ના રોજ મુક્કરર કરી છે.

Continue Reading