પીએમ મોદી ગુજરાતને આપશે 35,700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યાં છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી 35,700 કરોડથી વધુ વિકાસકાર્યો ગુજરાતને ભેટ આપશે.

Continue Reading

શિયાળામાં દ્વારકાધીશ માટે ખાસ વ્યવસ્થા: જાણો શું છે

ભગવાન દ્વારકાધીશને ઠંડી ન લાગે તે માટે ચાંદીની સગડી છે. દદરરોજ સવારે અને સાંજે લોકો દ્વારકાધીશ માટે ચાંદીની સગડી પ્રગટાવે છે.

Continue Reading

Devbhoomi Dwarka: સલાયા બંદરમાં લોંગરેલી ફિશિંગ બોટમાં આગ લાગી

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર ખાતે લંગરેલી ફિશિંગ બોટમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે અચાનક માછીમારની બોટમાં આગ ફાટી નીકળી હતી. જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Continue Reading

ગુજરાતનો આ પરિવાર અયોધ્યા રામ મંદિર પર ચડાવશે સૌપ્રથમ ધ્વજા

અયોધ્યા ખાતે રામ મંદિરનું (Ayodhya Ram Mandir) નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Continue Reading

ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ?

Shivangee R Khabri Media Devbhumi Dwarka Dev Bhumi Dwarka: ગુજરાતમાં ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકાધીશ મંદિર ગુજરાતનું સૌથી પવિત્ર મંદિર છે. ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર ગુજરાત તેમજ ભારતના સૌથી પવિત્ર, ભવ્ય અને સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક માનવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતાનામાં જ એક પવિત્ર સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો […]

Continue Reading