Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

PM મોદીએ લેપચામાં સેનાના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી, શેર કરી સુંદર તસ્વીરો

Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

आगे पढ़ें
આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

PM નરેન્દ્ર મોદી હિમાચલના લેપચામાં સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી, દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

आगे पढ़ें
Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

રામનગરી અયોધ્યાએ 22 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સીએમ યોગીએ સ્વીકાર્યું પ્રમાણપત્ર

Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

आगे पढ़ें
Gujarat News: ગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેલ ખાતાના કર્મચારીઓને રાજ્ય સરકારની દિવાળી ભેટ, કરાયો ભથ્થામાં વધારો

ગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

आगे पढ़ें
Junagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જૂનાગઢ: ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શિકા બહાર પડાઈ

Junagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

आगे पढ़ें
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી નિમિત્તે દિવાળી ઉત્સવ દરમિયાન આતશબાજી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું ‘દિવાળી ઉત્સવ’ નું આયોજન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી નિમિત્તે દિવાળી ઉત્સવ દરમિયાન આતશબાજી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

आगे पढ़ें
દિવાળીનો તહેવાર નજીક છે, તેથી આ શુભ અવસર પર લોકો એકબીજાને ભેટ અને ઉપહાર આપે છે. પરંતુ ભારતમાં હજુ પણ એવું જોવા મળે છે કે દિવાળીના નામે કંપનીઓ માત્ર ખાનપૂર્તિનું જ આપે છે. આવી સ્થિતિમાં હરિયાણાની એક પેઢીએ અજાયબી કરી બતાવી છે. કારણ કે પંચકુલાની આ ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. લોકોને આ સમાચારની જાણ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

દિવાળીની ભેટમાં આ કંપનીએ કર્મચારીઓને આપી SUV, પટાવાળાને પણ આપી કાર

દિવાળીનો તહેવાર નજીક છે, તેથી આ શુભ અવસર પર લોકો એકબીજાને ભેટ અને ઉપહાર આપે છે. પરંતુ ભારતમાં હજુ પણ એવું જોવા મળે છે કે દિવાળીના નામે કંપનીઓ માત્ર ખાનપૂર્તિનું જ આપે છે. આવી સ્થિતિમાં હરિયાણાની એક પેઢીએ અજાયબી કરી બતાવી છે. કારણ કે પંચકુલાની આ ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. લોકોને આ સમાચારની જાણ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

आगे पढ़ें
દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

Rajkot: રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, પોલીસ કમિશ્નરનો આદેશ

દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

आगे पढ़ें
હાલ દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા નવા કપડાં, વાહન, બુટ ચંપલ, ઘરનું ફર્નિચર તેમજ કટલેરી વગેરેની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર

CM ભુપેન્દ્ર પટેલે શા માટે કરી સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીની અપીલ

હાલ દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા નવા કપડાં, વાહન, બુટ ચંપલ, ઘરનું ફર્નિચર તેમજ કટલેરી વગેરેની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર

आगे पढ़ें
Indian Railways: તહેવારો દરમિયાન મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કારણ કે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે આ વર્ષે દિવાળીથી છઠ પૂજા સુધી 283 સ્પેશિયલ ટ્રેનો દોડાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ 283 ટ્રેનો 4480 મુસાફરી કરશે. રેલવે મંત્રાલયે કહ્યું કે મુસાફરોની સુરક્ષા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના RPF જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય રેલવેનો મોટો નિર્ણય, આ રૂટ પર વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે

Indian Railways: તહેવારો દરમિયાન મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કારણ કે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે આ વર્ષે દિવાળીથી છઠ પૂજા સુધી 283 સ્પેશિયલ ટ્રેનો દોડાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ 283 ટ્રેનો 4480 મુસાફરી કરશે. રેલવે મંત્રાલયે કહ્યું કે મુસાફરોની સુરક્ષા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના RPF જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

आगे पढ़ें