Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

PM મોદીએ લેપચામાં સેનાના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી, શેર કરી સુંદર તસ્વીરો

Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

Continue Reading
આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

PM નરેન્દ્ર મોદી હિમાચલના લેપચામાં સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી, દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

Continue Reading
Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

રામનગરી અયોધ્યાએ 22 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સીએમ યોગીએ સ્વીકાર્યું પ્રમાણપત્ર

Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

Continue Reading
Gujarat News: ગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેલ ખાતાના કર્મચારીઓને રાજ્ય સરકારની દિવાળી ભેટ, કરાયો ભથ્થામાં વધારો

ગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Continue Reading
Junagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જૂનાગઢ: ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શિકા બહાર પડાઈ

Junagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

Continue Reading