Chhattisgarh Election 2023: કોંગ્રેસે જાહેર કર્યું ઘોષણા પત્ર
Chhattisgarh Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ રવિવારે ઘોષણા પત્ર જાહેર કર્યું. ઘોષણા પત્ર જાહેર કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, કે તેની સરકાર આવશે તો રાજ્યમાં અનુસુચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ અને અલ્પસંખ્યકોની જાતિ આધારિત જનગણના કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું, કે તેનાથી તે જાતિઓની રાજકીય લાભ સિવાય સરકારને તેમના માટે વિશેષ યોજના બનાવી તેમને સામાજિક અને આર્થિક લાભ પણ આપશે.
Continue Reading