ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે બે જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા.

કોંગ્રેસના ઈશારે નક્સલવાદીઓ કરી રહ્યા છે ભાજપના નેતાઓની હત્યા: યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે બે જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા.

आगे पढ़ें

Chhattisgarh Election 2023: કોંગ્રેસે જાહેર કર્યું ઘોષણા પત્ર

Chhattisgarh Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ રવિવારે ઘોષણા પત્ર જાહેર કર્યું. ઘોષણા પત્ર જાહેર કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, કે તેની સરકાર આવશે તો રાજ્યમાં અનુસુચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ અને અલ્પસંખ્યકોની જાતિ આધારિત જનગણના કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું, કે તેનાથી તે જાતિઓની રાજકીય લાભ સિવાય સરકારને તેમના માટે વિશેષ યોજના બનાવી તેમને સામાજિક અને આર્થિક લાભ પણ આપશે.

आगे पढ़ें

Chhattisgarh Election 2023: પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું…

Chhattisgarh Election 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભા સંબોધિત કરી. પીએમ મોદીએ સત્તારૂઢ કોંગ્રસ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, “જ્યાં આ પાર્ટી (Congress) હોય ત્યાં વિકાસ શક્ય જ નથી.”

आगे पढ़ें