‘મોદી આ છેલ્લી ચૂંટણી કરાવશે, આ પછી બંધારણ નહીં રહે, લોકશાહી નહીં બચે’
કેન્દ્ર સરકાર પર પ્રહારો તેજ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે ત્યાં સુધી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે છેલ્લી ચૂંટણી કરાવશે અને તે પછી બંધારણ અને લોકશાહી ખતમ થઈ જશે.
Continue Reading