3 દિવસની ઉજવણી, 1000 મહેમાનો, 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે

મહેમાનોને તેમના મનપસંદ ખોરાક અને ડાયટમાં અવોઈડ માટેના ખોરાક વિશે પૂછવામાં આવ્યું છે. જેથી ફૂડ મેનુમાં તેમની પસંદગીનું ધ્યાન રાખી શકાય.

Continue Reading

ગુજરાતમાં લગ્ન પહેલા હનીમૂન ટ્રાયલ! સંતાન હોય તો જ લગ્ન

રાજસ્થાન અને ગુજરાતમાં, આ સમાજના બે દિવસીય ‘લગન મેળા’નું આયોજન કરવામાં આવે છે જેમાં કિશોરો એકબીજાને મળે છે અને ભાગી જાય છે.

Continue Reading

જ્ઞાનવાપી સંકુલ સંબંધિત 3 કેસની આગામી સુનાવણી 19 માર્ચે, જાણો શું છે અરજીમાં

આ નવી અરજી સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા કેસ નંબર 350/2021માં દાખલ કરવામાં આવી છે. વાદી ડો.રામ પ્રસાદ સિંહે નવી અરજી દાખલ કરી છે.

Continue Reading

વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લેવો પડયો મોંઘો, માથે મંડાઈ રહ્યો છે આ મોટો ખતરો!

ICCએ તેની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. અને તેણે બહાર પાડેલા ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગ જોતા એવું લાગે છે કે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લેવો વિરાટ કોહલી માટે થોડો મોંઘો પડી ગયો છે. એટલું જ નહીં, હવે આ ખતરાની તલવાર પણ માથા પર લટકતી જોવા મળી રહી છે.

Continue Reading

લગ્ન કર્યા તો બ્રહ્મચારી કેવી રીતે થયા ? અહીં હનુમાનજીનું પોતાની પત્ની સાથે બિરાજમાન છે.

પરાશર સંહિતા અનુસાર, હનુમાનજીના લગ્ન ભગવાન સૂર્યની પુત્રી સુવર્ચલા સાથે થયા હતા. વાસ્તવમાં, ભગવાન સૂર્યે હનુમાનજીને જ્ઞાન આપવા માટે એક શરત રાખી હતી કે તેમણે તેમની પુત્રી સાથે લગ્ન કરવા પડશે. આ શરત અનુસાર હનુમાનજીના લગ્ન થયા, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ રામની ભક્તિમાં લીન થઈ ગયા અને સુવર્ચલા તપસ્યામાં બેસી ગયા.

Continue Reading