અદાણી ગ્રુપ વધુ એક પોર્ટ ખરીદશે, રૂ. 3000 કરોડની ડીલ
રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ કંપનીએ અગાઉ ધરમતર પોર્ટ JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાનો નિર્ણય કર્યો હતો. આ ડીલ 710 કરોડ રૂપિયામાં થઈ હતી. 2017માં શાપુરજી પલોનજી ગ્રુપ દ્વારા ગોપાલપુર પોર્ટનો કબજો લેવામાં આવ્યો હતો.
Continue Reading